કારગિલ વિજય દિવસ 2026: સંરક્ષણ મંત્રીએ મોટરસાઇકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું
આગામી 13 દિવસમાં, 28 બાઇક સવારો ભારતીય વીર જવાનોના સાહસ, સંકલ્પ અને સર્વોચ્ચ બલિદાનને સન્માન આપવા માટે 1,900 કિલોમીટરનું અંતર કાપશે 1999ના કારગિલ યુદ્ધની જીત આપણી જમીન, ઓળખ અને સન્માન પર કોઈ પણ પ્રતિકૂળ દ્રષ્ટિનો સંપૂર્ણ તાકાત સાથે જવાબ આપવાના ભારતના કાયમી સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે: શ્રી રાજનાથ સિંહ નવી દિલ્હી, 15 જુલાઈ, 2026 – […]


