ગુજરાતમાં સાડા ત્રણ વર્ષમાં કુદરતી આફતને લીધે 549 લોકોએ જીવ ગુમાવ્યા હતા
અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2020-21માં ભારે વરસાદ, પૂર–વાવાઝોડા સહિતની કુદરતી હોનારતના કારણે 215 લોકોએ જીવ ગુમાવ્યા હતા, કુદરતી હોનારતમાં મોત મામલે દેશમાં ગુજરાત બીજા ક્રમે છે, પશ્ચિમ બંગાળમાં આ વખતે સૌથી વધુ ૩૫૪ લોકોનાં મોત થયા હતા. એકંદરે કુદરતી હોનારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 482 લોકોનાં મોત થયાં હતા. એક રિપોર્ટ મુજબ તૌકતેમાં વાવાઝોડામાં ગુજરાતમાં 67 […]