નવરાત્રીની પૂજામાં લવિંગ ચઢાવવાનું મહત્વ, જાણો લવિંગ ચઢાવવાથી શું થાય છે ફાયદાઓ
શારદીય નવરાત્રીને હવે 2 દિવસ જ બાકી રહ્યા છએ આવી સ્થિતિમાં સૌ કોઈના ઘરે માતાજીની સ્થાપનાની તૈયારીઓ થઈ ચૂકી હશે ત્યારે પુજા પાઠને લગતી કેટચલીક વાતો જાણવી પણ મહત્વપૂર્મ બને છે. 9 દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં, લોકો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો અજમાવતા હોય છે. અહીં તમને એવા ઉપાયો જાણવા મળશે જેને […]