1. Home
  2. Tag "navratri 2023"

નવરાત્રીની પૂજામાં લવિંગ ચઢાવવાનું મહત્વ, જાણો લવિંગ ચઢાવવાથી શું થાય છે ફાયદાઓ

શારદીય નવરાત્રીને હવે 2 દિવસ જ બાકી રહ્યા છએ આવી સ્થિતિમાં સૌ કોઈના ઘરે માતાજીની સ્થાપનાની તૈયારીઓ થઈ ચૂકી હશે ત્યારે પુજા પાઠને લગતી કેટચલીક વાતો જાણવી પણ મહત્વપૂર્મ બને છે.  9 દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં, લોકો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો અજમાવતા હોય છે. અહીં તમને એવા ઉપાયો જાણવા મળશે જેને […]

નવરાત્રી દરમિયાન સૌ કોઈએ આટલા નિયમોનું ચુસ્તપણે કરવું જોઈએ પાલન, માતાજીની બનશે કૃપા

હવે નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ ગરબે ઝુમવા તૈયાર છે તો માતાજીના ભક્તો ભક્તિમાં લીન થવા તૈયાર છે ત્યારે નવરાત્રી દરમિયાન આપણે અનેક નિયમોનું પાલન કરવું જોઈએ કે જેનાથી માતાજી પ્રસન્ન થાય. શાસ્ત્રીય વિધિ મુજબ દેવી દુર્ગાની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. નવ દિવસ સુધી માતાના નવ સ્વરૂપોની પૂજા કરવાની […]

શું તમે જાણો છો નવરાત્રીમાં સપનાઓમાં આ વસ્તુઓ આવે તો તેનો ખાસ અર્થ હોય છે

હવે નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રીને લગતી કેટલીક ખાસ વાતો જાણીશું ખાસ કરીને નવરાત્રીમાં આવતા સપનાઓનો ખાસ અર્થ હોય છે,ઘાર્મિક રીતે આ દિવસોમાં આવતા સપનાઓ કંઈક ખાસ હોય છે તો ચાલો જાણીએ આના વિશે કેચલીક વાતો. ખાસ કરીને સપનાનો જીવન સાથે ઊંડો સંબંધ હોય છે. ચોક્કસ સમયે આવતા સપનાનો પોતાનો અર્થ […]

નવરાત્રીમાં માતાજીને ક્યારેય ન ચઢાવવા જોઈએ આ ફૂલ, નહી તો માતાજી થશે નારાઝ

હવે નવરાત્રીમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હવે નવરાત્રીમાં માતાજીને શું ચઢાવવું જોઈએ તે પણ જાણી લેવું જોઈએ ખાસ કરીને કેટલાક પ્રકારના ફૂલો કે જે માતાજીને ચઢાવવા આવે તો માતાજી નારાઝ થાય છે. આ પ્રકારના ફૂલ વિશે આજે જાણીશું આપણે જાણીએ છીએ તે રીતે નવરાત્રી દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. […]

જો નવરાત્રીમાં આ કામ નહી કરવામાં આવે તો તમારી પૂજા ગણાશે અઘુરી, જાણીલો તમે પણ નથી કરતાને આ ભૂલ

હવે નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે નવરાત્રી દરમિયાન કેટલાક કાર્યો એવા કરવામાં આવે છે જેથઈ તમારી પૂજા અર્ચના સંપૂર્ણ ગણાય જો તમે કેટલાક કામ કરવાનું ભૂલી જાઓ છો તો તમારી પૂજા અઘુરી ગણાય છે તો ચાલો જાણીએ આ વિશે કેટલીક ખાસ વાતો. નવરાત્રીનો પ્રવ 15 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ રહ્યું છે. 24મી […]

જાણો અહીં નવરાત્રીમાં મા દુર્ગાના આ નવ રુપ વિશે, આ નવ રુપોનું છે અલગ અલગ અને ખાસ મહત્વ

 શારદીય નવરાત્રી અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબર 2023થી શરૂ થવા જઈ રહી છે. જે 24 ઓક્ટોબરે સમાપ્ત થશે. વિજયા દશમી એટલે કે દશેરા 24 ઓક્ટોબરે છે. નવરાત્રિના નવ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે મા અંબેના ભક્તો શારદીય નવરાત્રીના પર્વને પૂર્ણ ભક્તિ, […]

નવરાત્રીના 9 દિવસ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, જાણો ઘાર્મિક રીત રિવાજ પ્રમાણે કઈ બબાતોનું રાખવું જોઈએ ધ્યાન

હવે નવલી નવરાત્રીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરના રોજથી શરૂ થશે . આ સમય દરમિયાન દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ નવરાત્રિનો ઉપવાસ કરી રહ્યા છો,તો કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જાણો આ દિવસોમાં શું કર વું […]

નવરાત્રીના પાવન પર્વમાં માતાજીને ખુશ કરવા માટે જાણો શું શું કરવું જોઈએ અર્પણ

15 ઓક્ટોબરના રોજથી નવરાત્રીનો પાવન પર્વ આરંભ થી રહ્યો છએ ત્યારે નવ દિવસ માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને માતાજીને અવનવો પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે પણ આ નવ દિવસ દરમિયાન માતાજીને પ્રપસ્નન કઈ રીતે કરવા જોઈએ તેના માટે અહી તમને કેચલીક વાત જણાવીશવું, ખાસ કરીને માતાજીને પ્રસન્ન કરવા માટે શું શું અરપ્ણ કરવું જોઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code