1. Home
  2. Tag "Navratri festival"

અસમઃ સુપ્રસિદ્ધ કામાખ્યા દેવી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની વિશેષ ઉજવણી થશે

ગુવાહાટી (PTI), આ વર્ષે નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થશે. નવ દિવસના આ તહેવાર દરમિયાન દેવી દુર્ગાના અનેક સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આમાં દુર્ગા પૂજા અને કુમારી પૂજા પણ સામેલ છે. આસામના પવિત્ર કામાખ્યા મંદિરમાં નવરાત્રિના તહેવારની લઈને ખાસ તૈયારીઓ ચાલી રહી છે. કામાખ્યા મંદિરના પ્રમુખ કવિન્દ્ર પ્રસાદ શર્માએ કહ્યું, “દુર્ગા પૂજાની શરૂઆતથી લઈને નવમી […]

બહુચરાજીમાં નવરાત્રિ મહોત્સવનું વિશેષ આયોજન, આસો સુદ એકમે ઘટસ્થાપના કરાશે

અમદાવાદઃ આસો નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને યુવાનો નવરાત્રિની ઉજવણી કરવા તૈયારીઓ કરી રહ્યાં છે. દરમિયાન શક્તિપીઠ બેચરાજી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. બહુચરાજી મંદિર ખાતે ઘટ સ્થાપનથી માંડીને દશેરાનો હવન તેમજ પાલખીયાત્રા પણ ધામધૂમથી આયોજિત કરવામાં આવશે. વહીવટદાર બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નવરાત્રિના દિવસો […]

યાત્રાધામ બેચરાજીમાં નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઊજવાશે, દશેરાએ માતાજીની પાલખી નિકળશે

મહેસાણાઃ નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રી પર્વને રંગેચંગે ઊજવવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ બેચરાજીમાં બહુચર માતાજીના મંદિરમાં નવરાત્રિ મહાત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવશે. આદ્યશક્તિ બહુચરાજી માતાજીના પલ્લી નૈવેધ આસો સુદ આઠમને સોમવાર 03 ઓક્ટોબરના રાત્રીના 12 કલાકે કરવામાં આવશે. તેમજ નવરાત્રિ જવેરા ઉત્થાપન 05 ઓક્ટોબર, […]

ગુજરાતમાં રાજવી પરિવારો દ્વારા ઊજવાતું નવરાત્રીનું પર્વ, નકોડા ઉપવાસ કરીને એક જ જગ્યાએ બેસીને કરાતી આરાધના એટલે ખાંડાધારી વ્રત

ગુજરાતમાં આદિ-અનાદી કાળથી નવરાત્રીનું પર્વ રંગેચેગે ઊજવવામાં આવે છે. વર્ષો પહેલા રાજા-મહારાજાઓ પણ નવરાત્રીનું ખાસ આયોજન કરતા હતા. અને આજે પણ ઘણાબધા રાજવી પરિવારોએ એ પરંપરા જાળવી રાખી છે, જેમાં દાંતાના રાજવી પરિવાર દ્વારા અંબાજીના મંદિરમાં ખાસ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવે છે. વાંકાનેરના રાજવી પરિવાર દ્વારા અષ્ટમીના દિને ખાસ પૂજનું આયોજન કરવામાં આવે છે,  લૂણાવાડાના […]

નવરાત્રીઃ- અષ્ટમી-નવમી તિથિ પર શા માટે કરવામાં આવે છે  ખાસ પૂજા ? જાણો આ  કન્યા પૂજાનું ખાસ મહત્વ

નવરાત્રીમાં  અષટમીપૂજાનું ખાસ છે મહત્વ અનેર રાજ્યોમાં ઘૂમઘામથી આ પૂજા કરવામાં આવે છે. દિલ્હીઃ- હાલ નવરાત્રી ચાલી રહી છે, નવેનવ દિવસ મા ની પૂજા અર્ચના કરવામાં આવે છે જો કે આ નવ દિવસમાંથી અષ્ટમી અને નવમીની પૂાનું વિશેષ મહત્વ રહેલું છે.નવરાત્રિમાં કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દેવી પૂજાના આ […]

નવરાત્રી મહોત્સવઃ તેલંગાણામાં કરન્સી નોટોથી માતાજીની મૂર્તિ અને મંદિરને શણગારાયું

મંદિરને દાનમાં મળેલી ચલણી નોટોથી કરાયો શણગાર ચલણી નોટોથી કરેલા શણગારથી ભક્તો પણ આશ્ચર્ય ચકિત થયાં મંદિરમાં નવરાત્રિ મહોસત્વની કરાઈ રહી છે ઉજવણી દિલ્હીઃ સમગ્ર દેશમાં હાલ પવિત્ર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં નવરાત્રિ અને દૂર્ગાપૂજાના પવિત્ર દિવસોમાં માતાજાની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન તેલંગણામાં આવેલા સુપ્રસિદ્ધ કન્યકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code