1. Home
  2. Tag "Navratri festival"

નવરાત્રિ મહોત્સવઃ રુપાલમાં પ્રાચીન પલ્લી નીકળી, લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અમદાવાદઃ ગાંધીનગર નજીક સુપ્રસિદ્ધ રુપાલમાં નવમાં નોરતે રાતના પરંપરાગત રીતે વરદાયિની માતાજીની પલ્લી નીકળી હતી. પલ્લીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, અને માતાજીના પલ્લીના દર્શન કર્યાં હતા. દરમિયાન શ્રદ્ધાળુઓએ માતાજીની પલ્લીને ઘી ચડાવ્યું હતું. બીજી તરફ સુરક્ષાને કારણોસર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુઓએ વરદાયિની માતાજીની […]

નવરાત્રિના ઉપવાસમાં ડ્રાયફ્રુટ્સ આરોગ્ય માટે ખુબ ફાયદાકારક

દેશભરમાં હાલ નવરાત્રીની ધાર્મિક માહોલમાં ઉજવણી થઈ રહી છે. દરમિયાન ઘણા લોકો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આ વ્રત દરમિયાન તે માત્ર ફળો અને ડ્રાયફ્રુટ્સ જ ખાય છે. 9 દિવસના આ ઉપવાસ દરમિયાન, તે ઘઉં, ચોખા અને ઓટ્સ, નોન-વેજ ફૂડ, કઠોળ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, શુદ્ધ ખાંડ જેવા કોઈપણ પ્રકારના અનાજ ખાવાનું ટાળે છે. […]

કુપવાડામાં ટીટવાલ સ્થિત શારદા દેવી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની વિશેષ પુજા યોજાઈ

નવી દિલ્હીઃ 1947 પછી પ્રથમવાર જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીટવાલ ગામમાં એસઓસી પાસે શારદા દેવી મંદિરમાં નવરાત્રિ પુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક આયોજનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. હમ્પીના સ્વામી ગોવિંદાનંદ સરસ્વતી પોતાના અનુયાપિયો સાથે કર્ણાટકથી ભગવાન હનુમાનજીના જન્મસ્થળ કિષ્કિંધાથી રથયાત્રા લઈને ટીટવાલ પહોંચ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો પણ ઉપસ્થિત […]

અંબાજીના ચાચરચોકમાં આજથી નવરાત્રી ઉત્સવ, પુરૂષો અને મહિલાઓના અલગ ગરબા થશે

અંબાજીઃ નવલી નવરાત્રીનો આજથી રંગેચેગે પ્રારંભ થઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રી પર્વની ખાસ ઊજવણી કરવામાં આવતા હોય છે. જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ અંબાજી માતાજીના આંગણે ભારે ઉત્સાહથી ઊજવવામાં આવે છે. આજથી એટલે કે પ્રથમ નવરાત્રીથી યાત્રાધામમાં રાત્રે 9.00 વાગે આરતી બાદ ચાચર ચોકમાં ગરબા યોજાશે. જેમાં ખાસ કરીને આ વખતે સૌપ્રથમ વખત ટ્રેડિશ્નલ […]

અમદાવાદમાં યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર આજે રાત્રે નવરાત્રી મહોત્સવનું CMના હસ્તે ઉદઘાટન

અમદાવાદઃ રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અમદાવાદ ખાતે તારીખ 15 થી 23 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ-2023 નું આયોજન કરાયુ છે. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ નવરાત્રી મહોત્સવનું ઉદ્દઘાટન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આજે તા,15મી ઓક્ટોબરના રોજ  રાત્રે 8:30 કલાકે  કરશે. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ,  પ્રવાસન મંત્રી  મુળૂભાઈ બેરા, […]

નવરાત્રિ મહોત્સવઃ લો ગાર્ડન, રાણીનો હજીરો સહિતના બજારમાં ટ્રેડિશનલ કપડાની ખરીદી માટે ભારે ધસારો

અમદાવાદઃ નવરાત્રિને ગણતરીના દિવસો બાકી હોવાથી યુવાનો હવે ટ્રેડિસનલ કપડાની ખરીદીમાં જોતરાયાં છે. શહેરના જાણીતા લો-ગાર્ડન અને રાણીનો હજીરા સહિતના સ્થળો ઉપર ચણીયાચોળી અને ઘરેણાની ખરીદી માટે ભારે ભીડ જામી છે. મહિલાઓ ચણીયાચોળી અને યુવાનો ધોતી-કેડિયા તથા પાઘડીની ખરીદીમાં જોતરાયાં છે. યુવાનો નવરાત્રી માટે ધોતી, ઝભ્ભો, મોજડી,છત્રી, પાઘડી, કેડીયા, કમર બંધ, વગેરે ખરીદી કરી રહ્યાં […]

વડોદરામાં નવરાત્રિ મહોત્સવમાં અન્ય ધર્મના લોકોને નહીં અપાય પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર ગરબાનું આયોજન કરવામાં આવી રહી છે, જેને લઈને આયોજકો દ્વારા અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ખાનગી ગરબા મહોત્સવને લઈને વિશેષ સુચનો કર્યાં છે. દરમિયાન વડોદરાના ડભોઈમાં આયોજીત ગરબા મહોત્સવમાં અન્ય ધર્મના લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે. તેમજ […]

નવરાત્રિ મહોત્સવઃ વડોદરાના નવલખી મેદાનમાં ગરબા સ્થળે મીનિ ક્લિનીક ઉભુ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેક આવવાથી યુવાનોના મોત થવાના બનાવોમાં વધારો થયો છે, એટલું જ નહીં તાજેતરમાં ગરબાની પ્રેક્ટીસ કરતા ત્રણ યુવાનોના હાર્ટ એટેકથી મોત થવાની ઘટના સામે આવી છે. હ્રદય રોગના હુમલાના બનાવોમાં થયેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન વડોદરાના નવલખી મેદાનમાં ગરબા સ્થળે મીનિ ક્લિનીક ઉભુ કરવાનું આયોજન કરવામાં […]

નવરાત્રિ પર્વઃ કળશ સ્થાપનાનું મુહૂર્ત અને મહત્વ

દર વર્ષે શ્રાદ્ધ પર્વ પૂર્ણ થયા બાદ બીજા દિવસે શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. હિન્દુ પંચાગ અનુસાર ભાદરવા સુદ અમાસના દિવસે સર્વ પિતૃ અમાવસ્યાનો પર્વ ઉજવવાની સાથે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થાય છે. જે બાદ આસો સુદ-1થી નવરાત્રિનો પ્રારંભ થાય છે. તેમજ 9 દિવસ સુધી નવરાત્રિ પર્વની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે. આ નવ દિવસ માતાજીના […]

અસમઃ સુપ્રસિદ્ધ કામાખ્યા દેવી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની વિશેષ ઉજવણી થશે

ગુવાહાટી (PTI), આ વર્ષે નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થશે. નવ દિવસના આ તહેવાર દરમિયાન દેવી દુર્ગાના અનેક સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આમાં દુર્ગા પૂજા અને કુમારી પૂજા પણ સામેલ છે. આસામના પવિત્ર કામાખ્યા મંદિરમાં નવરાત્રિના તહેવારની લઈને ખાસ તૈયારીઓ ચાલી રહી છે. કામાખ્યા મંદિરના પ્રમુખ કવિન્દ્ર પ્રસાદ શર્માએ કહ્યું, “દુર્ગા પૂજાની શરૂઆતથી લઈને નવમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code