1. Home
  2. Tag "Navratri Puja"

કોલકાતાના આ સ્થળોની નવરાત્રિ પૂજા નથી જોઈ, તો તમે કઈ જોયું નથી

નવરાત્રીના પવિત્ર દિવસોની શરૂઆત થઈ ગઈ છે. તે સમગ્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. ખાસ કરીને કોલકાતામાં તેની અલગ સ્ટાઈલ જોવા મળે છે. અહીં લોકો દેવી દુર્ગામાં ખૂબ માને છે અને નવરાત્રિના સમયે અહીં મોટા મોટા પંડાલ બનાવવામાં આવે છે, જ્યાં દૂર દૂરથી લોકો દેવીના દર્શન કરવા આવે છે. આ તહેવારની વિશેષ જાહોજલાલી […]

ગુજરાતમાં રાજવી પરિવારો દ્વારા ઊજવાતું નવરાત્રીનું પર્વ, નકોડા ઉપવાસ કરીને એક જ જગ્યાએ બેસીને કરાતી આરાધના એટલે ખાંડાધારી વ્રત

ગુજરાતમાં આદિ-અનાદી કાળથી નવરાત્રીનું પર્વ રંગેચેગે ઊજવવામાં આવે છે. વર્ષો પહેલા રાજા-મહારાજાઓ પણ નવરાત્રીનું ખાસ આયોજન કરતા હતા. અને આજે પણ ઘણાબધા રાજવી પરિવારોએ એ પરંપરા જાળવી રાખી છે, જેમાં દાંતાના રાજવી પરિવાર દ્વારા અંબાજીના મંદિરમાં ખાસ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવે છે. વાંકાનેરના રાજવી પરિવાર દ્વારા અષ્ટમીના દિને ખાસ પૂજનું આયોજન કરવામાં આવે છે,  લૂણાવાડાના […]

આદ્યશક્તિની આરાધનું પર્વ એટલે શારદીય નવરાત્રિ, વિદેશોમાં જ્યાં વસે ગજરાતી ત્યાં ઊજવાય નોરતા

ભારત દેશ વિવિધતાથી ભરેલો છે, વર્ષ દરમિયાન અનેક તહેવારો ભારે ઉલ્લાસથી ઊજવવામાં આવે છે. જેમાં નવરાત્રીનું અનેરૂ મહાત્મ્ય છે. આસોસુદ એકમથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસને નવરાત્રી અથવા  નોરતાં પણ કહેવામાં આવે છે. નવરાત્રીનું ગુજરાતમાં સવિશેષ મહાત્મ્ય છે. નવરાત્રી દરમિયાન લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે […]

નવરાત્રીના નવેનવ દિવસ માતાજીને જૂદા-જૂદા રંગોના વસ્ત્રો ઘારણ કરાવવાનું આ ખાસ મહત્વ જાણો

નવરાત્રીમાં નવ દિવસ માતાજીને જૂદા જૂદા રંગોના વસ્ત્રો પહેરાવાય છે આ રંગોનું ખાસ મહત્વ હોય છે શારદીય નવરાત્રી 9 દિવસ મા દુર્ગાને સમર્પિત ઉત્સવ કે તહેવાર છે. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી આ નવ દિવસની નવરાત્રી ત્યારે અત્યારથી જ દેશભરમાં ભક્તિનો માહોલ જામ્યો છે, ગુજરાતમાં યુવાનો ગરબે ઘૂમવા તડામારા તૈયારીઓ કરી રહી છે. શારદીય નવરાત્રી […]

કાશીમાં નવ માતૃશક્તિ પીઠ, શારદીય નવરાત્રિમાં ઉપાસનાનું વિશેષ મહત્વ

શિવ નગરી કાશીના પૌરાણિક કાળના નવ માતૃ શક્તિપીઠોના સ્થાન આજે પણ સુરક્ષિત છે. શારદીય નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પૂજા-અર્ચના કરવા આવે છે. અહીં પૂજા-અર્ચનાથી મનસા, વાચા અને કર્મણાથી જાણે-અજાણે થયેલા પાપ દૂર થવાની સાથે આરોગ્ય, સુખ સમૃદ્ધિની સાથે કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થતો હોવાનું ભક્તો માને છે. આ માતૃશક્તિ પીઠનો મહિમા લિંગ પુરાણ અને કાશી ખંડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code