1. Home
  2. Tag "navratri"

ખેલૈયાઓ આનંદો, ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન રાતના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે,

અમદાવાદઃ નવરાત્રિના રૂડા પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે નવરાત્રિ મહોત્સવમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર છૂટ આપતો મહત્વનો નિર્ણય કર્યો છે. હવે નવરાત્રીના નવ દિવસ દરમિયાન લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે. જોકે હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર […]

નવરાત્રિ : આ પ્રકારનું ભોજન નવ દિવસ ન કરતા, નહીં તો માતાજી થઈ જશે નારાજ

શારદીય નવરાત્રીનો 26 સપ્ટેમ્બર 2022થી પ્રારંભ થઈ રહ્યો છે.આ નવ દિવસો દરમિયાન મંદિરો, ઘરો અને ભવ્ય પંડાલોમાં કળશની સ્થાપના કરવામાં આવશે અને માતા રાનીની પૂજા કરવામાં આવશે. તો આ દિવસોમાં આ પ્રકારનું ભોજન ભૂલથી ન કરતા અને આ બાબતોનું રાખજો ધ્યાન. હિંદુ પુરાણોમાં કહેવામાં આવેલી વાર્તા અનુસાર, જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થઈ […]

નવરાત્રીમાં માતાજીને અર્પણ કરો આટલી વસ્તુઓ, માતાજી થશે પ્રસન્ન

માતાજીની ઉપાસનાથી સકારાત્મકતા પ્રાપ્ત થાય છે નવે નવ દિવસ માતાજીને  ખાસ વસ્તુઓનું અર્પણ કરો હાલ 26 સપ્ટેમ્બરથી નવલી નવરાત્રી શરુ થઈ રહી છે, ત્યારે  હવે માતાજીની આરધના અને ઉપાસનામાં લોકો જોતરાઈ રહ્યા છે આ સાથે સજ ગરબાની રમઝટ પણ બોલાવાની ભરપુર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે હવે માતાજીને અર્પણ કરવામાં આવતી વસ્તુઓને લઈને કેટલીક ખાસ […]

નવરાત્રીમાં આ પ્રકારનું ફુડ તમને ખુબ પસંદ આવશે,આજે જ જાણો તેને બનાવવાની રીત

ભારતમાં તહેવારનો સમય એટલે કે મીઠાઈ અને અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટેનો શ્રેષ્ઠ સમય, એટલે કે એકબીજાને સારી સારી વાનગીઓ ખવડાવીને સંબંધોમાં મીઠાસ ભરવાનો સમય, આવામાં હવે આગામી થોડા દિવસમાં નવરાત્રી આવી રહી છે ત્યારે આ દિવસોમાં આ પ્રકારનું ફુડ તમને ખુબ પસંદ આવશે. જો વાત કરવામાં આવે ટીક્કીની તો રાજમા, અને સોયા ટીક્કી લોકોને […]

નવરાત્રિના ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી ખાવાથી મળશે આ ફાયદા

આ વખતે નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.આ દરમિયાન ઘણા લોકો ઉપવાસ રાખે છે.ઉપવાસ દરમિયાન ઉર્જાવાન રહેવા માટે તમે સાબુદાણાની ખીચડીને આહારમાં સામેલ કરી શકો છો. તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખૂબ જ હેલ્ધી પણ છે. આવો જાણીએ સાબુદાણાની ખીચડી ખાવાના ફાયદા. સાબુદાણામાં આયર્ન, વિટામિન બી6 અને કોપર ભરપૂર […]

અમદાવાદમાં નવરાત્રિ પૂર્વે ખેલૈયાઓમાં ઉત્સાહ, ચણિયા ચોળી સહિત ચિજ-વસ્તુની ખરીદી

અમદાવાદઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં નવરાત્રીની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખેલૈયાઓએ ખરીદી પણ શરૂ કરી દીધી છે. આ વખતે બજારોમાં મોંઘવારીનો માર ચણિયાચોળી સહિત અનેક ચીજવસ્તુઓ પર દેખાઈ રહ્યો છે. કપડા અને ઓર્નામેન્ટ્સથી લઈને દરેક ચીજવસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારો […]

નવરાત્રિ મહોત્સવ ઉપર વરસાદના વાદળ ઘેરાયાં, ચોમાસુ લંબાવવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતના અનેક શહેરો અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ બે વર્ષ કોરોનાને કારણે નવરાત્રિ નહીં ઉજવી શકેલા ગરબા રસીયાઓ નવરાત્રિની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે અને નવરાત્રિને લઈને અત્યારથી જ આગોતરુ આયોજન કરી રહ્યાં છે. બીજી તરફ આ વર્ષ નવરાત્રિ મહોત્સવ ઉપર સંકટના વાદળ ઘેરાયાં છે અને નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની શકયતાઓ […]

અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ, મોટેરા સ્ટેડિયમથી APMC સુધીની મેટ્રો ટ્રેન નવરાત્રીથી દોડતી થશે

અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેન ફેઈઝ-1ની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન પૂર્ણ કરાયા છે. હવે આગામી નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવશે. APMCથી મોટેરા સ્ટેડિયમ તથા થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાશે, મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું રૂપિયા 25  હશે. અલગ અલગ સ્ટેશનની ટિકિટ […]

નવરાત્રીમાં ગરબા પર 18 ટકા GST લાદલાના નિર્ણય સામે લોકોમાં ભારે રોષ, AAP’નો વિરોધ

ગાંધીનગરઃ નવરાત્રીના ગરબા એ ગુજરાતની એક આગવી ઓળખ બની ગયા છે. નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સ, કલબોથી લઈને શેરીઓમાં પણ ગરબાનું આયોજન કરાતું હોય છે. ત્યારે ગરબાના સિઝન પાસ પર 18 ટકા જીએસટી લાદવાના નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે. છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે મન મૂકીને ગરબે ન ઘૂમી શકેલા ખેલૈયા આ વખતે થોડી રાહત અનુભવી […]

અંબાજી મંદિરના ચાચર રોકમાં અંતિમ નોરતે શ્રદ્ધાળુઓએ ગરબાની રમઝટ બોલાવી

અમદાવાદઃ વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ એટલે નવરાત્રિની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન નવરાત્રીના અંતિમ દિવસે સુપ્રસિદ્ધ અંબાજી મંદિરના ચાચર ચોકમાં શ્રદ્ધાળુઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર પરિસરમાં ગરબાનું આયોજન કરવામાં આવી હતી. આદ્યશકિતની આરાઘનાનાં પર્વ નવરાત્રિના નવમા અને છેલ્લાં નોરતે યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજાયેલા ગરબામાં રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code