1. Home
  2. Tag "NCP SHARAD PAWAR"

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૩): ૧૯૬૯માં સિન્ડીકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૬૯માં સિન્ડિકેટ – ઇન્ડિકેટના નામે કોંગ્રેસના બે ટુકડા થયા. – ૧૯૭૭માં ચંદ્રશેખર, કૃષ્ણકાંત, રામધન જેવા યંગટર્કે કોંગ્રેસ છોડી. – ૧૯૭૭માં બાબુ જગજીવનરામે કોંગ્રેસ છોડી CFD પક્ષ સ્થાપ્યો. – ૧૯૮૨માં સંજય ગાંધીનાં વિધવા પત્ની મેનકા ગાંધીને ઇન્દિરા ગાંધીનું ઘર અને કોંગ્રેસ છોડવા પડ્યાં. – ૧૯૮૬માં પ્રણવ મુખર્જીએ કોંગ્રેસ છોડી રાષ્ટીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના […]

શરદ પવારની વધી ચિંતા NCP ના 53 માંથી 35 સાંસદ અજિત પાવર ની બેઠકમાં હાજર રહ્યા

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું છે ,રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે એનસીપીના વરિષ્ટ નેતા શરદ પવારના ભત્રિજા અજિત પવારે એનડીએનો હાથ ઝિલ્યો છે ત્યારથી શરદ પવારની ચિંતા વધી છે.ત્યારે હવે શરદ પવારને મોટો ફટકો પડ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મુંબઈમાં વાયબી ચવ્હાણ સેન્ટરમાં શરદ પવારની આગેવાની હેઠળની બેઠકમાં કુલ 13 ધારાસભ્યો, 3 […]

મહારાષ્ટ્રના ગવર્નરને હટાવાની માંગમાં હવે શરદ પવારે શૂર પુરવ્યા- કેન્દ્રને આપી આ અંગેની ચેતવણી 

મહારાષ્ટ્રના ગવર્નરને હટાવાની માંગ શરદ પવારે પણ આ માંગ કેન્દ્ર સામે મૂકી દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને પોતાના પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને તેઓ સતત વિવાદમાં આવ્યા હતા આ વિવાદ બાદ શિવસેના સહીત અનેક લોકોએ તેમને પદ છોડવા નું કહ્યું ત્યારે […]

અમારી ઉપર પ્રેશર બનાવવાનો નેતાઓનો પ્રયાસઃ એકનાથ શિંદે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા સરકાર બચાવવા મીટીંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં શિવસેના દ્વારા બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન ગુવાહાટીમાં સમર્થકો સાથે બેઠેલા શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેએ શિવસેનાની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે, તેમજ ધારાસભ્યો ઉપર દબાણા વધારવાના પ્રયાસ […]

પાકિસ્તાન અને શ્રીલંકાની સરખામણીએ ભારતનું સંવિધાન વધારે મજબુતઃ શરદ પવાર

નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને પગલે સામાન્ય વર્ગની આર્થિક મુશ્કેલીઓમાં વધારો થયો છે. દરમિયાન એનસીપીના સુપ્રીમો શરદ પવારે મોંઘવારી મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. જો કે, ભારતનું બંધારણ પડોશી દેશો કરતા વધારે મજબુત હોવાથી શ્રીલંકા જેવી પરિસ્થિતિઓ ઉભી થવાની શકયતા નહીં હોવાનું પણ કહ્યું હતું. શરદ પવારે કહ્યું […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના NCPના વડા શરદ પવારે કર્યા વખાણ

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામ અને તેમના વિઝનની વિપક્ષના નેતા અને એનસીપીના વડા શરદ પવારે વખાણ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, તેઓ વધારે મહેનતુ છે અને જે કામને તેઓ તાક્રિક નિષ્કર્ષ સુધી લઈ જાય છે અને તેને પૂર્ણ કરે છે. એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા એનસીપીના વડા શરદ પવારએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કહ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code