1. Home
  2. Tag "NDRF"

વિવિધ રાજ્યો માટે આપત્તિ ઘટાડવા અને ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ માટે રૂ. 1115.67 કરોડને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ વિવિધ રાજ્યો માટે આપત્તિ શમન અને ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ માટે રૂ. 1115.67 કરોડ મંજૂર કર્યા છે. નાણા મંત્રી, કૃષિ મંત્રી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષની બનેલી સમિતિએ નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (NDMF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)ની ફંડિંગ વિન્ડોમાંથી 15 રાજ્યોમાં […]

મહારાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ, NDRF એલર્ટ મોડ પર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયાથી સતત મુશળધાર વરસાદને કારણે રાજ્યના 5 જિલ્લા ભંડારા, કોલ્હાપુર, સાંગલી, રાયગઢ, ગઢચિરોલી પૂરની ઝપેટમાં છે. જિલ્લા પ્રશાસને નદીઓના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી છે. આ સાથે NDRFની ટીમોને પણ કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ભંડારા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી […]

નેપાળઃ નદીમાં ફસાયેલી બસો અને મુસાફરોને શોધવા NDRFએ કમાન્ડ સંભાળી

કઠમંડુઃ શુક્રવારની વહેલી સવારે ભારતથી આવી પહોંચેલી NDRF ટીમે ત્રિશુલી નદીમાં ફસાયેલી બે બસો અને ગુમ થયેલા મુસાફરો માટે સર્ચ ઓપરેશનની કમાન સંભાળી લીધી છે. ટીમે ચિતવનના સિમલતાલ પાસે બચાવ કામગીરી શરૂ કરી છે. નેપાળ સરકારની ઔપચારિક વિનંતીને સ્વીકારીને, ભારત સરકારે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ (NDRF) ના 12 સભ્યો મોકલ્યા છે. ચિતવન જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્રદેવ […]

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર, 28 જિલ્લાઓમાં લગભગ 23 લાખ લોકો પ્રભાવિત

નવી દિલ્હીઃ ભારે વરસાદને પગલે આસામમાં પૂરની સ્થિતિ સોમવારે પણ ગંભીર છે. 28 જિલ્લાઓની લગભગ 23 લાખ વસ્તી પૂરને કારણે પ્રભાવિત થઈ છે, કારણ કે મોટાભાગની નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં મૃત્યુઆંક 78 હતો, જેમાંથી 66 લોકો એકલા પૂરમાં મૃત્યુ પામ્યા હતા. દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી […]

દેશમાં ભૂકંપ, પૂર સહિતની કુદરતી આફતોનો સામનો કરવા હંમેશા તૈયાર રહે છે NDRF

ભારતમાં ભૂકંપ અને વાવાઝોડા સહિતની મોટી કુદરતી આફતો વખતે દરેકના મોઢા ઉપર સૌ પ્રથમ નામ એનડીઆરએફનું નામ પ્રથમ આવે છે. એટલું જ નહીં દરેક કુદરતિ આફતમાં એનડીઆરએફના જવાનો પોતાના જીવનની ચિંતા કર્યાં વિના દેશની જનતાનું રક્ષણ અને દેશસેવા કરવા માટે તૈયાર રહે છે. ત્યારે એનડીઆરએફ એટલે શું અને તેની સ્થાપના ક્યાંરે થઈ, તેના વિશે આ […]

ગુજરાતઃ ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે NDRF ની ટીમો તૈનાત કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 10થી વધુ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. આજે સવારથી પાટણ, અમરેલી તેમજ જૂનાગઢમાં વંથલીમાં વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર […]

મહારાષ્ટ્રના ડોંબિવલીમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી, છના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે 48 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે બપોરે વિસ્ફોટ થયો હતો. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી […]

નાગપુરમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, NDRF-SDRFએ રાહત કામગીરી શરૂ કરી

મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુરમાં આકાશમાંથી આફત વરસી હતી. રાતથી પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થિતિ એવી છે કે પ્રશાસન પણ લોકોને બચાવવા NDRF અને SDRFની તૈનાત સાથે સક્રિય થઈ ગયું છે. ભારે વરસાદને કારણે નાગપુરના ઘણા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા અને મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે લઈ જવા પડ્યા […]

રાજ્યમાં ભારે વરસાદને પગલે 7 જિલ્લામાં અંદાજે 11800થી વધુનું સલામત સ્થળાંતર 

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા તેમજ બચાવ- રાહત કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC, ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. અધિક મુખ્ય સચિવશ્રીએ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંપર્ક કરીને વર્તમાન પરિસ્થિતિનો તાગ […]

ગીર સોમનાથ-જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં, 560 લોકોનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે. તલાળામાં હિરણ નદીના પુરના પાણી ઘસી આવતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.  શહેરમાં અનેક સ્થળોએ વીજપોલ પડી ગયા છે અને અનેક મકાનો પડી ગયા છે.  તલાળાના  નરસિંહ ટેકરી અને ધારેશ્વર વિસ્તારમાં  સૌથી વધારે નુકસાન થયું છે.  સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 60 જેટલા બકરા, 20 જેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code