1. Home
  2. Tag "New rules"

ઇમિગ્રેશન બિલમાં વિદેશીઓ માટે નવા નિયમો કર્યા જાહેર

નવી દિલ્હીઃ દિલ્હી લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ બાબતોનું નિયમન કરવા માટે એક વ્યાપક કાયદો છે. તેનો ઉદ્દેશ્ય દેશમાં પ્રવેશ, રહેઠાણ અને મુસાફરી સંબંધિત પ્રક્રિયાઓને સરળ અને પારદર્શક બનાવવાનો છે. આ બિલ વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ બાબતોનું નિયમન કરવા માટે એક વ્યાપક […]

TRAI નવા નિયમો લાગુ કરશે, મોબાઈલ ગ્રાહકોને કોલિંગ-SMS માટે મળશે વિશેષ પ્લાન

ટેલિકોમ રેગ્યુલેટર અનુસાર, એવું માનવામાં આવે છે કે કૉલ્સ અને SMS માટે અલગ રિચાર્જ કૂપન હોવા જોઈએ. ટ્રાઈને આનાથી સંબંધિત કન્સલ્ટેશન પ્રક્રિયા દરમિયાન ઘણા મંતવ્યો મળ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે ઘણા વરિષ્ઠ નાગરિકો અને તેમના ઘરોમાં બ્રોડબેન્ડ ધરાવતા પરિવારોને તેમના મોબાઇલ ફોન માટે અલગ ડેટા પેકેજની જરૂર નથી. ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ ટેરિફ નિયમોમાં […]

પુરીના જગન્નાથ મંદિરમાં નવા વર્ષથી લાગુ થશે નવી વ્યવસ્થા, જાણો દર્શન માટેના નવા નિયમો

ઓડિશા સરકારે પુરીના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા સુધારવા માટે નવા નિયમો લાગુ કરવાની યોજના બનાવી છે. નવી સિસ્ટમ 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. આ પહેલનો હેતુ ભક્તોને દર્શન દરમિયાન વધુ સારી સુવિધા આપવાનો છે. ઓડિશાના કાયદા મંત્રી હરિચંદને જાહેરાત કરી છે કે જરૂરી કામ 27 કે 28 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. તે […]

ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર જાગી, PMJAYની ક્ષતિઓ દૂર કરવા નવા નિયમો બનાવાયા

કેન્દ્ર સરકાર પણ હવે પોર્ટલ પર સુધારો કરશે, એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીમાં હવે પુરાવારૂપે સીડી આપવી પડશે, ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર જ એન્જિયોપ્લાસ્ટી કરી શકશે.   ગાંધીનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ ગુજરાત સરકારે  40 દિવસ બાદ જાગીને PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરી છે. આ યોજના હેઠળ અત્યાર […]

પ્રવાસ માટેના નવા નિયમો જાહેર ન કરાય ત્યાં સુધી શાળાઓ પ્રવાસ યોજી શકશે નહીં

કમિશ્નર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પરિપત્ર કરી આદેશ કરાયો શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાશે નવી ગાઈડલાઈન્સ બાદ જ સ્કૂલોને મળશે પ્રવાસની મંજૂરી અમદાવાદઃ જાહેર રજાઓમાં શાળાઓ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી શાળાઓએ પ્રવાસના કાર્યક્રમો યોજવા નહીં […]

જૂના શિક્ષકોની ભરતીના નવા નિયમો, શિક્ષણ સહાયકનો રેશિયો 1:3, ભરતી ઓનલાઈન કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં(લઘુમતી સિવાય) ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ […]

TRAIએ બદલી નાખ્યા સિમથી જોડાયેલા નિયમ, જાણો નવા નિયમ

નવી દિલ્હીઃ ટેલીકોમ રેગુલેટરી અર્થોરિટી ઓફ ઈન્ડિયા એ મોબાઈલ યુઝર્સ માટે સિમ કાર્ડ સબંધી નિયમો જારી કરવામાં આવ્યા છે. જે આજ વર્ષમાં 1 જૂલાઈથી દેશભરમાં લાગૂ કરી દેવાશે. TRAIના નવા નિયમ લાગુ કરવા પાછળનું કારણ ઓનલાઈન ફ્રોડને રોકવાનું છે. જેનાથી સામાન્ય મોબીલ યુઝર્સને થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. TRAI મુજબ, જે મોબાઈલ યૂઝર્સએ […]

ગુજરાતમાં PSIની ભરતી માટે નવા નિયમો, હવે ત્રણના બદલે બે જ પરીક્ષા લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ વિભાગમાં પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. LRDની જેમ દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પૂર્ણ કરવી પડશે. આ ઉપરાંત ઉમેદવારોનું વજન પણ ધ્યાને પર નહીં લેવામાં આવશે નહીં. 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે […]

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં હવે દેખાણો-હિંસા સહિતના બનાવોમાં વિદ્યાર્થીઓ સામે થશે કાર્યવાહી

નવી દિલ્હીઃ જાણીતી શૈક્ષણિક સંસ્થા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો અને અથડામણ જેવા બનાવો અવાર-નવાર સામે આવે છે. દરમિયાન યુનિવર્સિટી સંકુલમાં આવી ઘટનાઓ અટકાવવા માટે નવી નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં દંડ સહિતની આકરી કાર્યવાહીનો ઉલ્લેખ કરાયો છે. જેએનયુના સત્તાધીશોના આ નિર્ણયની સામે વિદ્યાર્થી સંગઠનમાં નારાજગી ફેલાઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર જવાહરલાલ […]

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના નવા નિયમો સામે AHNAનો વિરોધ

અમદાવાદઃ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં આગના આકસ્મિત બનાવો બન્યા બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ફાયર સેફ્ટીના નિયમો કડક બનાવ્યા છે. શહેરમાં ઘણીબધી ખાનગી હોસ્પિટલો વર્ષો જુના બિલ્ડિંગોમાં આવેલી છે. અને બિલ્ડિંગોને બીયુ પરમિશન ન હોવાથી ફાયર સેફ્ટીની એનઓસી મળતી નથી. ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને તમામ હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code