1. Home
  2. Tag "New rules"

સરકારે આવકવેરા નિયમો 2026 ને સૂચિત કર્યા; 1 એપ્રિલથી નવા નિયમો અમલમાં આવશે

નવી દિલ્હી, 21 માર્ચ 2026: સરકારે આવકવેરા નિયમો, 2026 ને સૂચિત કર્યા છે. આ નિયમો 1 એપ્રિલથી અમલમાં આવશે. નવા નિયમોનો ઉદ્દેશ્ય પાલન વધારીને અને નિયમોની સંખ્યા ઘટાડીને કર પ્રક્રિયાઓને સરળ બનાવવાનો છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિયમો આવકવેરા અધિનિયમ, 2025 ની જોગવાઈઓને લાગુ કરે છે, જૂની પ્રક્રિયાગત પ્રણાલીઓને બદલે છે અને અપડેટ […]

T20 વર્લ્ડ કપ 2026: સેમીફાઇનલમાં રિઝર્વ ડે અને ડકવર્થ લુઈસના નવા નિયમો લાગુ પડશે

નવી દિલ્હી, 2 માર્ચ 2026: ચાર સપ્તાહના રોમાંચક ક્રિકેટ બાદ હવે T20 વર્લ્ડ કપ 2026 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. દુનિયાની શ્રેષ્ઠ ચાર ટીમો ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ હવે ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે. તમામ નોકઆઉટ મેચો ભારતના પ્રતિષ્ઠિત સ્ટેડિયમોમાં રમાશે, જેમાં પ્રથમ સેમીફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે થશે, […]

સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમો પર સ્ટે લગાવ્યો

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: UGC નિયમો સામે દેશવ્યાપી વિરોધ વચ્ચે, સુપ્રીમ કોર્ટ જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા પર UGC નિયમોને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર રોક લગાવી દીધી છે. આગામી સુનાવણી 19 માર્ચે થશે. યુજીસી નિયમન વિરુદ્ધ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ફક્ત […]

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમો સામે સવર્ણ સમાજનો વિરોધ

વડોદરા, 28 જાન્યુઆરી 2026:   યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. યુપી, નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ યુજીસીના નવા નિયમો સામે વિરોધ ઊભો થયો છે. સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન આપીને યુજીસીના નવા નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી […]

ઇમિગ્રેશન બિલમાં વિદેશીઓ માટે નવા નિયમો કર્યા જાહેર

નવી દિલ્હીઃ દિલ્હી લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ બાબતોનું નિયમન કરવા માટે એક વ્યાપક કાયદો છે. તેનો ઉદ્દેશ્ય દેશમાં પ્રવેશ, રહેઠાણ અને મુસાફરી સંબંધિત પ્રક્રિયાઓને સરળ અને પારદર્શક બનાવવાનો છે. આ બિલ વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ બાબતોનું નિયમન કરવા માટે એક વ્યાપક […]

TRAI નવા નિયમો લાગુ કરશે, મોબાઈલ ગ્રાહકોને કોલિંગ-SMS માટે મળશે વિશેષ પ્લાન

ટેલિકોમ રેગ્યુલેટર અનુસાર, એવું માનવામાં આવે છે કે કૉલ્સ અને SMS માટે અલગ રિચાર્જ કૂપન હોવા જોઈએ. ટ્રાઈને આનાથી સંબંધિત કન્સલ્ટેશન પ્રક્રિયા દરમિયાન ઘણા મંતવ્યો મળ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે ઘણા વરિષ્ઠ નાગરિકો અને તેમના ઘરોમાં બ્રોડબેન્ડ ધરાવતા પરિવારોને તેમના મોબાઇલ ફોન માટે અલગ ડેટા પેકેજની જરૂર નથી. ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ ટેરિફ નિયમોમાં […]

પુરીના જગન્નાથ મંદિરમાં નવા વર્ષથી લાગુ થશે નવી વ્યવસ્થા, જાણો દર્શન માટેના નવા નિયમો

ઓડિશા સરકારે પુરીના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા સુધારવા માટે નવા નિયમો લાગુ કરવાની યોજના બનાવી છે. નવી સિસ્ટમ 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. આ પહેલનો હેતુ ભક્તોને દર્શન દરમિયાન વધુ સારી સુવિધા આપવાનો છે. ઓડિશાના કાયદા મંત્રી હરિચંદને જાહેરાત કરી છે કે જરૂરી કામ 27 કે 28 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. તે […]

ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર જાગી, PMJAYની ક્ષતિઓ દૂર કરવા નવા નિયમો બનાવાયા

કેન્દ્ર સરકાર પણ હવે પોર્ટલ પર સુધારો કરશે, એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીમાં હવે પુરાવારૂપે સીડી આપવી પડશે, ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર જ એન્જિયોપ્લાસ્ટી કરી શકશે.   ગાંધીનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ ગુજરાત સરકારે  40 દિવસ બાદ જાગીને PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરી છે. આ યોજના હેઠળ અત્યાર […]

પ્રવાસ માટેના નવા નિયમો જાહેર ન કરાય ત્યાં સુધી શાળાઓ પ્રવાસ યોજી શકશે નહીં

કમિશ્નર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પરિપત્ર કરી આદેશ કરાયો શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાશે નવી ગાઈડલાઈન્સ બાદ જ સ્કૂલોને મળશે પ્રવાસની મંજૂરી અમદાવાદઃ જાહેર રજાઓમાં શાળાઓ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી શાળાઓએ પ્રવાસના કાર્યક્રમો યોજવા નહીં […]

જૂના શિક્ષકોની ભરતીના નવા નિયમો, શિક્ષણ સહાયકનો રેશિયો 1:3, ભરતી ઓનલાઈન કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં(લઘુમતી સિવાય) ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code