ખેડામાં નવજાત બાળકોને વેચવાના કૌભાંડનો પર્દાફાશઃ ચાર આરોપીઓની ધરપકડ
અમદાવાદઃ ગુજરાતના ખેડામાં નવજાત બાળકોને વેચી મારવાના કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કરીને ચાર આરોપીઓને ઝડપી લીધા છે. અન્ય રાજ્યની ગરીબ ગર્ભવતી મહિલાઓને નાણાની લાલચ આપીને ગુજરાત લાવવામાં આવતી હતી. અહીં જ તેમની પ્રસૃતિ કરાવ્યાં બાદ નવજાત બાળકને બારોબાર વેચી દેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર બે મહિલાઓ મારફતે અન્ય રાજ્યની ગર્ભવતી મહિલાઓનો સંપર્ક […]