પીએમ મોદી આવતી કાલે રાજધાનીમાં સંરક્ષણ મંત્રાલયના નવા બનાવેલા બન્ને કાર્યાલયોનું કરશે ઉદ્ધાટન
નવા રક્ષણમંત્રાલય કાર્યલયનું આવતી કાલે ઓપનિંગ કરશે પીએમ મોદીના હસ્તે કરાશે આ ઉદ્ધાટન દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 16 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં બે અલગ અલગ સ્થળોએ બનેલા સંરક્ષણ મંત્રાલયના નવા કાર્યાલય સંકુલનું ઉદ્ઘાટન કરશે. આ બાબતને લઈને સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંત્રાલય સાથે જોડાયેલ 27 કચેરીઓના 7 […]