1. Home
  2. Tag "night curfew"

અમદાવાદ સહિત 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂમાં વધુ એક કલાકની રાહત, લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિઓ હાજરી આપી શકશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે કરફ્યુમાં અમદાવાદ સહિત 18 શહેરોમાં એક કલાકની છૂટ આપી છે એટલે હવે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આ ઉપરાંત અગાઉ જે 36 શહેરોમાં રાત્રી કરફ્યુ જાહેર કરાયો હતો તેમાં હવે બાકીના 18 શહેરોને રાત્રી કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકા અને […]

રાજ્યમાં કડક નિયંત્રણો લંબાવાયા, 36 શહેરમાં તા.12મી મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. રાજ્યમાં લોકડાઉન લાદવુંકે કેમ તે અંગે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજ્યના અમદાવાદ સહિત 29 શહેરો કે જ્યાં હાલ રાત્રિ કરફ્યુ ચાલુ છે, તે તમામ શહેરોમાં 12મી ને સુધી રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. જ્યારે વધુ 7 શહેરો એવા ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, […]

આસામમાં 7 મે સુધી નાઇટ કર્ફ્યુ વધારાયું, દુકાનો અને બજારો સાંજના 6 વાગ્યાથી બંધ

આસામમાં 7 મે સુધી નાઇટ કર્ફ્યુ વધારાયું દુકાનો અને બજારો સાંજના 6 વાગ્યાથી બંધ કોરોના ન વધે તે માટે લેવાયો નિર્ણય   આસામ : રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસોને કારણે આસામ સરકારે શુક્રવારે નાઇટ કર્ફ્યુને 7 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. રાજ્યમાં રાત્રીના આઠ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી લાગુ કરાયેલ નાઈટ […]

ગુજરાતના હવે કુલ 29 શહેરોમાં રાત્રિ કરફ્યુઃ SOPનું ચુસ્ત પાલન કરવું પડશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. હાલ લોકડાઉનની જરૂર છે, ત્યારે સરકાર લોકડાઉન લાદવાના પક્ષમાં નથી. પણ કોરોનાની ગાઈડ લાઈનનું સખતથી પાલન થાય તે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. દરમિયાન સરકારે આઠ મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે, જેમાં વધારો કરીને બીજા નવ શહેરોનો ઉમેરો કર્યો છે એટલે હવે કુલ […]

અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુનો ભંગ કરનાર સામે થશે આકરી કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કે, રાત્રિ કરફ્યુ દરમિયાન પણ કેટલાક લોકો બિંદાસ્ત ફરતા હોય છે. જો કે, હવે અમદાવાદમાં રાત્રિ દરમિયાન કામ વિના બહાર ફરનારા લોકો સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે  સ્ટીકર પ્રથા શરૂ કરી છે. પોતાના વાહનોમાં […]

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આજ રાતથી વિકેન્ડ કર્ફ્યૂનો થશે અમલ

આજ રાતથી દિલ્હી,યૂપીમાં કર્ફ્યૂનો અમલ થશે આજે રાતે 8 વાગ્યાથી લઈને સોમવારની સવાર સુધી રહેશે કર્ફ્યૂ દિલ્હીઃ- સમગ્ર દેશમાં વધતા જતા કોરોનાના કેસને લઈને રાજ્યસરકાર અનેક પગલા લઈ રહી છે ત્યારે ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યભરમાં 36 કલાકનો કોરોના કરફ્યુ લાગુ કર્યો છે. ગાઝિયાબાદ અને નોઇડા સહિત આજે રાત્રે આઠ વાગ્યાથી લઈને સોમવારની સવારના સાત વાગ્યા […]

કોરોનાના ભયને લીધે સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. અને ઘણાબધા શહેરો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જુદા જુદા વેપારી મંડળો, માર્કેટ યાર્ડસ, પણ લોકડાઉનમાં જોડાયા છે. અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે.  જેમાં ગીર ગઢડાએ તો 11 દિવસના લાકડાઉનની […]

રાજ્યના 20 શહેરોમાં રાત્રી કરફ્યુને લીધે એસટીએ લાંબા રૂટ્સની બસો બંધ કરી

અમદાવાદઃ કોરોનાને કારણે રાજ્ય એસટી નિગમની હાલત પણ કફોડી બની છે. કરોડો રૂપિયાની ખોટ કરતા એસ.ટી નિગમને કોરોનાએ વધુ ફટકો પાડ્યો છે. ઘણાબધા રૂટ્સ પર તો કોરોનાને લીધે પુરતા પેસેન્જરો પણ મળતા નથી. હાલ રાજ્યના 20 જેટલા શહેરોમાં રાતના 8 વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ થઈ જાય છે. એટલે રાતના 8 વાગ્યાથી 20 શહેરોમાં નો એન્ટ્રી […]

અમદાવાદ સહિત 20 નગરોમાં રાત્રિ કરફ્યુનો અમલઃ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજા રદ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ સહિત 20 જેટલા શહેરોમાં રાત્રિ કરફ્યુ નાખવામાં આવ્યો છે. તેમજ કર્ફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યના પોલીસ વડાએ ઉચ્ચ પોલીસ અધિકારી સહિત તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી નાખી હોવાનું જાણવા મળે છે. અનિવાર્ય સંજોગોમાં જ પોલીસ અધિકારી-કર્મચારીઓને રજા આપવામાં આવશે. પ્રાપ્ત […]

કોરોનાના કેસ વધતા હવે દિલ્હીમાં રાત્રે 10 થી 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ

દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ કેજરીવાલ સરકારનો નિર્ણય દિલ્હીમાં આગામી 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂ અમલી બનાવાયું 30 એપ્રિલ સુધી રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ નવી દિલ્હી: દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા કેજરીવાલ સરકારે 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લીધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code