1. Home
  2. Tag "night curfew"

કોરોનાના વધતા કહેરને લઈને દિલ્હીમાં આજથી નાઈટ કર્ફ્યુ લાગૂ

દિલ્હીમાં રાત્રી કર્ફ્યૂ આજથી અનેક પ્રતિબંઘો લગાવવામાં આવ્યા   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અનેક રાજ્યએ કડક પ્રતિબંધો લાગૂ કર્યો છે, કોરોનાના વધતા જતા કેસ  વચ્ચે હવે દિલ્હી સરકાર નાઈટ કર્ફ્યુ લગાવવા જઈ રહી છે. દિલ્હીમાં સોમવારથી રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અનેક પ્રતિબંધો લાગૂ રહેશે. દિલ્હી […]

ઓમિક્રોનના સંકટ વચ્ચે યોગી સરકાર સાવધ, તાબડતોબ લીધો આ મહત્વનો નિર્ણય

ઓમિક્રોનના સંકટ વચ્ચે યોગી સરકાર સતર્ક ઓમિક્રોનના કેસને નિયંત્રિત કરવા માટે નાઇટ કર્ફ્યૂ લાગુ કર્યો આવતીકાલથી નાઇટ કર્ફ્યૂ લાગુ થશે નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન મૂળ વાયરસની તુલનાએ ત્રણ ગણી ઝડપથી પ્રસરી રહ્યો છે અને મોટા ભાગના રાજ્યોમાં હવે પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે હવે ઉત્તરપ્રદેશ સરકારે વધતા ઓમિક્રોન કેસના પ્રસારને રોકવા માટે કેટલાક મહત્વના નિર્ણયો […]

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની દીવ, અથવા દમણના બીચ પર પાર્ટી રાખનારાને રાત્રી કરફ્યુ નડશે

સુરતઃ નાતાલના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. અને નવા વર્ષ 2022ના આગમન અને વર્ષ 2021ની વિદાય થશે. નવા વર્ષને આવકારવા માટે શહેરના ઘણાબધા લોકો દીવ,દમણ કે દાદરાનગર હવેલી પર દરિયાના બીચ પર જતા હોય છે. કેટલાક વર્ષોમાં ગુજરાતમાં જૂના વર્ષને અલવિદા કહેવા માટે તથા નવા વર્ષના સ્વાગત માટે પીવા અને પાર્ટીના શોખીનો દીવ, દમણ, […]

જમ્મુ-કશ્મીરમાં કોરોનાવાયરસના કેસ વધતા લોકોમાં ચિંતા વધી,આજથી નાઈટ કર્ફ્યું થશે લાગુ

જમ્મુમાં કોરોના પોઝિટિવનો રેટ વધ્યો આજથી નાઇટ કર્ફ્યુ થશે લાગુ  રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આજ રાતથી નાઇટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. હકીકતમાં, આ વિસ્તારમાં કોવિડ-19 સંક્રમણના દરમાં વધારો થવાને કારણે રાત્રિ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી […]

કરફ્યુનો અમલ રાત્રિના 11 વાગ્યા સુધી યથાવત રખાશે તો મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ નહીં ઊજવાય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો બીજો કાળ સમાપ્ત થઈ ગયો છે. હવે માત્ર ખૂબજ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે પણ નિયંત્રણો ઉઠાવી લીધા છે. હાલમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે. બીજીતરફ આગામી 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી આવી રહી […]

કોરોના સંકટઃ હરિયાણામાં લોકડાઉન 6 ઓગસ્ટ સુધી વધારાયું

દિલ્હીઃ દેશમાં કેરલ સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે અને મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન કોરોનાને પગલે હરિયાણામાં તા. 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વદારવાનો સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત ગોવામાં પણ રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ભારતના કેરલમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી […]

કોરોના : ગુજરાતના 8 મહાનગરોમાં 28 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત,તમામ પાબંધીઓ રહેશે જારી

8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો 28 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાત્રે 11 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ કર્ફ્યૂમાં કોઈ પણ રાહત આપવામાં ન આવી અમદાવાદ:કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.તેમ છતાં સરકારો કોરોના વાયરસને લઈને ખૂબ જ સતર્ક જોવા મળી રહી છે. કોરોનાના ખતરાને જોતા, ગુજરાત સરકારે આઠ શહેરોમાં […]

હવે રાજ્યના 8 મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યૂ અમલમાં, જાણો બીજા કયા નિયમોમાં થયા ફેરફાર

ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂને લઈને મોટી જાહેરાત હવે રાજ્યના 8 મહાનગરોમાં જ રાત્રિ કર્ફ્યું અમલમાં રાત્રે 10 થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે વેપારીઓને 31 જુલાઈ સુધી વેક્સિન લેવી ફરજિયાત ગાંધીનગર : હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.જેને પગલે ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારીને કારણે રાજ્યમાં […]

એસટી બસોને નાઈટ કર્ફ્યુમાંથી મળી મુક્તિ, રાજ્યમાં એક દિવસમાં નોંધાયા 100થી ઓછા કેસ

એસટી બસોને નાઈટ કર્ફ્યુમાંથી મુક્તિ રાજ્યમાં 100થી ઓછા કેસ નોંધાયા કોરોનાના કેસ ઘટતા છૂટછાટ મળી અમદાવાદ : ગુજરાતમાં કોરોનના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 100થી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોનાનું સંક્રમણ ઘટતા હવે સરકાર પણ વ્યવસાયને લગતી રાહતો આપવાનું શરૂ કર્યું છે. આવા સમયમાં ગુજરાતમાં એસ.ટી. બસોને નાઇટ કર્ફયુમાંથી મુક્તિ આપમાં […]

રાજ્યના આ શહેરોને આજથી નાઈટ કર્ફ્યૂમાંથી મળી મૂક્તિઃ- બાકીના શહેરોમાં રાત્રી કર્ફ્યૂ  યથાવત 

આજથી 18 શહેરોને નાઈટ કર્ફ્યૂમાંથી છૂટકારો રાજ્યમાં નવા નિયમો આજથી લાગૂ થશે   અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોનાના વધતા કેસોને લઈને અનેક પાબંધિઓ લાગૂ કરવામાં આવી હતી જેને લઈને રાજયમાં પણ નાઈટ કર્ફ્યૂ સહિત અનેક પ્રતિબંધો હતા, જો કે આજથી આ જૂના નિયનો હટ્યા છે તથા નવા નિયમો લાગુ થયા છે. રાજ્ય સરકારે જારી કરેલા  રાજયના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code