1. Home
  2. Tag "NIRMALA SITARAMAN"

દિલ્હીઃ બજેટ સત્રનો 31મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના ભાષણથી થશે આરંભ

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નાણામંત્રાલય દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે બજેટ સત્ર 1 લી ફેબ્રુઆરીએ નહીં પરંતુ 31મી જાન્યુઆરીથી શરૂ થશે. આગામી બજેટ સત્રમાં કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોને સરકારને ઘેરવાની રૂપરેખા પણ તૈયાર કરી લીધી હોવાનું જાણવા મળે છે. બજેટમાં સરકાર દ્વારા ખેડૂતોને […]

ભારતઃ નેચરલ ગેસને જીએસટીના દાયરામાં સામેલ કરવાની માંગણી

દિલ્હીઃ અનેક કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી એક ઉદ્યોગ સંસ્થાએ સરકારને આગામી બજેટમાં નેચરલ ગેસને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના દાયરામાં લાવવા વિનંતી કરી છે. ઉદ્યોગ મંડળે જણાવ્યું હતું કે, ગેસ આધારિત અર્થતંત્ર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા અને ઇકો-ફ્રેન્ડલી ઇંધણનો હિસ્સો વધારવા કુદરતી ગેસને GSTના દાયરામાં લાવવો જોઇએ. હાલમાં કુદરતી ગેસ GSTના દાયરાની […]

આ વખતના બજેટમાં નોકરિયાત વર્ગોને કર મર્યાદા બાબતે મળી શકે છે રાહત

આ વખતના બજેટથી મધ્યમવર્ગ અને નોકરિયાતોને વધુ આશા ખાસ કરીને ટેક્સ મુક્તિ મર્યાદા વધારાય તેવી સંભાવના નોકરિયાત વર્ગોને કર બાબતે રાહત અપાય તેવી શક્યતા નવી દિલ્હી: કોરોનાના ત્રીજી લહેર વચ્ચે આગામી 1 ફેબ્રુઆરી, 2022ના રોજ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ ચોથી વખત બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે. આ વખતે આ બજેટથી મધ્યમવર્ગ તેમજ નોકરિયાત વર્ગને મોટી […]

ભાગેડુ વિજય માલ્યા અને નિરવ મોદીની સંપત્તિ વેચીને સરકારે એકત્ર કર્યા 13,109 કરોડ: નાણા મંત્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આપી માહિતી ભાગેડુ નીરવ મોદી અને વિજય માલ્યાની સંપત્તિ વેચીને સરકારે 13,109 કરોડ એકત્ર કર્યા જેઓ વેપારના નામે બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયા હતા નવી દિલ્હી: ભારત સરકારે ભાગેડૂ વિજય માલ્યા અને નીરવ મોદીની મિલકતો વેચીને 13,109 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. આ બંને ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે […]

સરકારનો નેશનલ મોનેટાઇઝેશન પ્લાન, આ બધી વસ્તુઓ સરકાર 4 વર્ષમાં વેચશે

સરકાર આગામી 4 વર્ષમાં આ બધી વસ્તુઓ વેચશે સરકારે તેને લઇને લોકસભામાં આપી જાણકારી સરકારે નેશનલ મોનેટાઇઝેશન પ્લાન હેઠલ આ કંપની વેચશે નવી દિલ્હી: સરકાર દર વર્ષે અનેક સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરી રહી છે અને સરકારે આગામી 4 વર્ષ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે. સરકારની રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના અંતર્ગત સરકારે NTPC લિમિટેડ, નેશનલ હાઇવે ઑથોરિટી […]

દેશની 50 સૌથી શક્તિશાળી મહિલાઓમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રથમ સ્થાન પર, નીતા અંબાણી બીજા સ્થાને- ફોર્ચ્યૂન ઈન્ડિયા

ફોર્ચ્યૂન ઈન્ડિયાની યાદી નિર્મલા સીતારમણ સૌથી શક્તિશાળી મહિલા બન્યા બીજા સ્થાન પર નિતા અંબાણીનો સમાવેશ દિલ્હીઃ- તાજતરમાં ફોર્ચ્યૂન ઈન્ડિયાએ 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે,જેમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની સૌથી શક્તિશાળી મહિલા તરીકે ઊભરી આવ્યા છે, જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી આ યાદીમાં બીજા સ્થાન પર જોવા મળ્યા  છે. […]

યુપીએ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા ઉપર સ્પષ્ટ પ્રતિક્રિયા અપાતી ન હતીઃ નિર્મલા સીતારમન

દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારણએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ હાલની મોદી સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, મોદી સરકારે સશસ્ત્ર દળોને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર આપ્યા છે. મોદી સરકારે સેનાને આ અધિકાર એટલા માટે આપ્યો જેથી કરીને બતાવી શકાય કે ભારત આવી સ્થિતિમાં કેવી […]

ભારતમાં રોકાણ અને કંપનીઓ માટે વિપુલ તકો રહેલી છે: નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકન કંપનીઓના CEO સાથે વાત કરી ભારતમાં રોકાણ અને કંપનીઓ માટે વિપુલ તક અંગે કહ્યું અન્ય કેટલાક વિષયો પર પણ ચર્ચા કરી નવી દિલ્હી: ભારત વિશ્વ માટે એક ઉભરતા બજાર તરીકે સામે આવી રહ્યું છે. ભારતમાં રોકાણકારો અને બિઝનેસ કંપનીઓ માટે વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે તેવું નાણામંત્રી નિર્મલા સીતારમણે ટોચની અમેરિકન […]

દેશમાં કોલસાની અછતની વાત નિરાધાર, ભારત વીજળી મામલે સરપ્લસ દેશ: નિર્મલા સીતારમણ

કોલસાના સંકટની વાતને નાણામંત્રીએ ફગાવી કોલસાના સંકટની વાત નિરાધાર છે: નિર્મલા સીતારમણ વીજળી મામલે ભારત સરપ્લસ દેશ છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં અપર્યાપ્ત કોલસા અને તેને કારણે વીજસંકટની સમસ્યાની અટકળો વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોલસા સંકટની વાતને પાયાવિહોણી ગણાવી છે. નાણા મંત્રીએ કહ્યું કે દેશમાં કોલસાની કોઇ અછત નથી. વિજ સંકટની વાતને ફગાવતા નાણા […]

ભારતીય અર્થતંત્રના વિકાસ માટે દેશને SBI જેવી 4-5 બેંકોની આવશ્યકતા છે: નાણા મંત્રી

દેશમાં બેન્કિંગ સિસ્ટમને લઇને નાણાંમંત્રીનું નિવેદન દેશને SBI જેવી અન્ય 4 કે 5 બેંકોની જરૂર છે હજુ પણ આ ક્ષેત્રમાં ઘણું કામ કરવાનું બાકી છે નવી દિલ્હી: દેશમાં બેન્કિંગ સિસ્ટમને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, દેશને SBI જેવી 4 થી 5 બેંકોની જરૂર છે અને હજુ પણ આ ક્ષેત્રમાં ઘણું કામ કરવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code