1. Home
  2. Tag "not Vijyotsava"

મોરબીની બેઠક પર કોઈપણ ઉમેદવાર જીતે, વિજ્યોત્સવ મનાવશે નહીં

મોરબી : શહેરમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આ ગોઝારી ઘટના લોકોના માનસપલટ પર હજુ ભૂસી શકાઈ નથી. તેથી મોરબી-માળિયા વિધાનસભાની બેઠક પરના તમામ ઉમેદવારોએ નક્કી કર્યું છે. કે, જે ઉમેદવારો વિજય બને પણ વિજ્યોત્સવ મનાવશે નહીં, ઢોલ કે બેન્ડવાજા કે વિજય સરઘસ કાઢશે નહીં. મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે આવતીકાલે મતગણતરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code