1. Home
  2. Tag "Nyari Dam"

રાજકોટના આજી અને ન્યારી ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવાશે

રાજકોટઃ શહેરની જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેરી 80 ટકા ભરાઈ ગયા છે. હવે સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ડેમને છલોછલ બનાવી દેવાશે. એટલે એક વર્ષ સુધી શહેરને પાણી કોઈ સમસ્યા નહીં નડે. કહેવાય છે. કે, સરકારે પણ રાજકોટના આજી અને નારી ડેમને ભરવાની મંજુરી આપ્યા બાદ ડેમમાં નવા નર્મદાના નીરની આવક થઈ રહી છે. […]

રાજકોટ :આજી ડેમ બાદ ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી

નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી સૌની યોજના અંતર્ગત ન્યારી ડેમમાં પહોંચ્યા નર્મદાના નીર શહેરને દૈનિક 20 મિનિટ પીવાનું પાણી મળશે:પ્રદીપ ડવ  રાજકોટ:ઉનાળાની શરૂઆત થતા જ પાણીની સમસ્યા સર્જાતી હોય છે.પરંતુ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.રાજકોટમાં સૌની યોજના અંતર્ગત ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે.ન્યારી ડેમમાં દરવાજા રીપેરીંગની કામગીરી પૂર્ણ […]

રાજકોટના ન્યારી ડેમમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી ઠાલવવા મુખ્યમંત્રીએ આપી સુચના

રાજકોટઃ  સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત કેટલાક શહેરોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તેવી દહેશત છે. ગત વર્ષે સારા વરસાદથી રાજકોટ જિલ્લાના તમામ જળાશયો ભરાય ગયા હતા. આથી 31 જુલાઈ સુધી ચાલે તેટલો જથ્થો રાજકોટના જળાશયોમાં છે. પરંતુ ઓગષ્ટ મહિનામાં પાણીની તંગી સર્જાય તે પહેલા જ મેયર ડો.પ્રદિપ ડવે મુખ્યમંત્રીને સૌની યોજનાથી નર્મદાનું પાણી આપવા પત્ર લખ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code