1. Home
  2. Tag "OBC Commission"

કર્ણાટકમાં મુસ્લિમ અનામત પર પછાત વર્ગ પંચને વાંધો, કહ્યું-ઓબીસીનો છીનવાય રહ્યો છે હક

નવી દિલ્હી: કોંગ્રેસશાસિત કર્ણાટકમાં મુસ્લિમોને ઓબીસી કોટા હેઠળ અનામત આપવામાં આવ્યું છે. હવે કેન્દ્રીય પછાત વર્ગ પંચે આને લઈને સવાલ ઉઠાવ્યા છે. પંચે કહ્યું છે કે આખરે પછાત વર્ગ જાતિઓને મળનારું અનામત મજહબના આધારે કેવી રીતે આપી શકાય છે. પંચે જુલાઈ-2023માં ફીલ્ડ વિઝિટ કરી હતી અને કર્ણાટકની અનામત નીતિની વિગતવાર જાણકારી મેળવી હતી. તેના પછી […]

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને 10% અનામત, પછાત વર્ગ પંચનો રિપોર્ટ મંજૂર

મુંબઈ: મરાઠા અનામત પર મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે મરાઠા સમુદાયને અનામત આપવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે. તેના પ્રમાણે, રાજ્યમાં મરાઠા સમુદાયને 10 ટકા અનામત આપવામાં આવશે. રાજ્ય પછાત વર્ગ પંચ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને એકનાથ શિંદે સરકારના કેબિનેટે મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રથી પહેલા મંગળવાર સવારે એકનાથ શિંદેની […]

નેશનલ ઓબીસી કમિશને ફિલિપાઈન્સમાં મેડિસિનનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને રાહત આપી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ઓબીસી પ્રમુખ હંસરાજ ગંગારામ આહીરના વિશેષ પ્રયાસોને કારણે ફિલિપાઈન્સમાં એમબીબીએસ મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરનાર 3200 ભારતીય વિદ્યાર્થીઓના જીવનમાં અંધકારમય પ્રકાશ આવ્યો છે. નેશનલ ઓબીસી કમિશન ઓફિસમાં નેશનલ મેડિકલ કમિશનના અધિકારીઓ સાથે સુનાવણી હાથ ધરીને આ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવ્યો હતો. દેશભરના ઘણા મેડિકલ વિદ્યાર્થીઓએ ફિલિપાઈન્સમાં એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તમામ વિદ્યાર્થીઓ […]

ગુજરાતમાં ઓબીસી કમિશનની કામગીરીના મુદ્દે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખૂલાશો

અમદાવાદ: ગુજરાતમાં કાયમી OBC કમિશન નહી હોવાનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી હતી તેની સુનાવણી હાથ ધરાતા હાઇકોર્ટે ગુજરાત સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. માત્ર એક સભ્ય પર ચાલતા ઓબીસી કમિશન મામલામાં ખુલાસો માગવામાં આવ્યો છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન એવી પણ ટકોર કરી હતી કે, સરકાર કમિશન પાછળ કેટલું ખર્ચ કરે છે તે મહત્વનું નથી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code