1. Home
  2. Tag "Officers"

મહાકુંભમાં નાસભાગ: CM યોગીએ અધિકારીઓ સાથે કરી બેઠક, વરિષ્ઠ અધિકારીઓ સ્થળ દોડી ગયા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અગ્રણી સંતોએ મૌની અમાવસ્યાના પવિત્ર સ્નાન ઉત્સવ પર સંગમમાં પવિત્ર સ્નાન કરવા આવેલા ભક્તોને અપીલ કરી છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું છે કે ભક્તોએ માતા ગંગાની નજીકના કોઈપણ ઘાટ પર સ્નાન કરવું જોઈએ અને સંગમ નાક તરફ જવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. સ્નાન કરનારાઓ માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે, જ્યાં તમે […]

DGP પ્રશાંત કુમારની મહાકુંભને લઈને અધિકારીઓ સાથેની બેઠક, આ મામલે નારાજગી વ્યક્ત કરી

મહાકુંભ 2025 અંગે ઉત્તર પ્રદેશના ડીજીપી પ્રશાંત કુમારે અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. આ મીટિંગ દરમિયાન ડીજીપી પ્રશાંત કુમારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ યોગ્ય ફરજ પર ન જવા પર નારાજગી વ્યક્ત કરી હતી. DGP પ્રશાંત કુમારે મહાકુંભને લઈને નેપાળ બોર્ડર પર સશાસ્ત્ર સીમા બલ સાથે સંકલન કરીને વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવવાનો નિર્દેશ […]

અધિકારીઓની જવાબદારી છે કે તેઓ નીતિઓની ભાવનાને સમજે અને સંવેદનશીલતા સાથે તેનો અમલ કરે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઉત્તરાખંડનાં મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશન (એલબીએસએનએએ)માં મુખ્ય અતિથિ તરીકે 99મા કોમન ફાઉન્ડેશન કોર્સનાં દીક્ષાંત સમારંભને સંબોધન કર્યું હતું. યુવા અધિકારીઓને સંબોધનમાં ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આજે અહીં આર્કિટેક્ટ્સનું એક જૂથ છે, જે વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરશે, જે […]

દિલ્હીમાં ED ટીમ પર હુમલો, અધિકારીઓ સાયબર ક્રાઇમ સંબંધિત કેસની તપાસ કરવા પહોંચ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડવા રાજધાની દિલ્હી પહોંચી હતી. જ્યાં દરોડા પાડી રહેલી EDની ટીમ પર હુમલો થયો હતો. સાયબર ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDની ટીમ દરોડા પાડવા પહોંચી હતી. દિલ્હીના બિજવાસન વિસ્તારમાં બનેલી ઘટના અંગે તપાસ એજન્સીએ પોલીસમાં FIR નોંધાવી છે. આ તપાસ PPPYL સાયબર એપ ફ્રોડ કેસ સાથે સંબંધિત […]

ઉત્તરપ્રદેશઃ અપ્રમાણસરની મિલકત બાબતે પાંચ અધિકારીઓ સામે વિજિલન્સની કાર્યવાહી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિજિલન્સની ટીમે અપ્રમાણસરની મિલકત પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ શરૂ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન આજે પાંચ ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાન ઉપર વિજિલન્સની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવતા સરકારી અધિકારી-કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. અપ્રમાણસર સંપત્તિના કેસમાં વિજિલન્સ ટીમે UP જલ નિગમના એકમ C&DS (બાંધકામ અને ડિઝાઇન સેવાઓ) ના અધિકારીઓના પરિસરમાં દરોડા […]

રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ સામે કાર્યવાહી, 4 અધિકારીની ધરપકડ

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડની તપાસ તેજ ગતિએ કરવામાં આવી રહી છે, આ કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 27 લોકોના જીવ ગયા છે. આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ SITની રચના કરીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ભાગીદારો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત […]

ગુજરાતના વર્ગ-3ના કર્મચારીઓથી લઈને અધિકારીઓએ પોતાની મિલક્તો જાહેર કરવી પડશે

ગાંધીનગર: ગુજરાત સરકારના કર્મચારીઓ અને અધિકારીઓએ દર વર્ષે પોતાની સ્થાવર મિલકતો જાહેર કરવાનો નિયમ છે. ઘણા અધિકારીઓ પોતાની મિલક્તો જાહેર કરતા નથી. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર કરીને અધિકારીઓને પોતાની મિલકતો જાહેર કરવાની તાકીદ કરવામાં આવતી હોય છે. હવે વર્ગ-3ના કરાર આધારિત સહિત તમામ કાયમી વર્ગ-3ના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ આગામી 15મી મે સુધીમાં પોતાની સ્થાવર […]

મહાઠગ સુકેશના સેલમાં તપાસ, મોંઘી વસ્તુઓ મળી આવતા અધિકારીઓ પણ સ્તબ્ધ

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલો મહાઠગ સુકેશ ચંદ્રશેખર હાલ દિલ્હીની જેલમાં બંધ છે. દરમિયાન સોશિયલ મીડિયામાં વીડિયો સોશિયલમાં વાયરલ થયો છે. જેમાં સુકેશના સેલમાં ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી હતી. દરોડા દરમિયાન મોંઘી વસ્તુઓ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. દરોડા દરમિયાન સુકેશ રડતો કેમેરામાં કેદ થયો હતો. મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની મંડોલી જેલમાં […]

અમદાવાદ મ્યુનિના પદાધિકારીઓ જાપાનના પ્રવાસે જઈ ન શક્યા, માત્ર અધિકારીઓને જ મંજુરી મળી

અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધતો જાય છે. ત્યારે શહેરની ડ્રેનેજ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે મ્યુનિ. કોર્પોરેશનને 2100 કરોડ જેટલી જંગી લોન આપવા સંમત થયેલી વર્લ્ડ બેંકનાં આમંત્રણથી મ્યુનિ. કમિશનર સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓ રવિવારે જાપાન જવા રવાના થયાં હતા, ત્યારે તેમની સાથે મ્યુનિ.ના પાંચ પદાધિકારીઓને પણ જાપાન જવાની મંજુરી આપવામાં […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા આરોગ્ય અને ST નિગમના અધિકારીઓની બદલીઓ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અઠવાડિયામાં થવાની શક્યતા છે. ત્યારે આચારસંહિતા લાગુ થાય તે પહેલા રાજ્ય સરકારે આરોગ્ય વિભાગના 16 જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત એસટી વિભાગમાં સાગમટે 120 અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.  જ્યારે 11 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે 16 જેટલા જિલ્લા આરોગ્ય અધિકારીઓની બદલીઓ કરી છે. જેમાં જિલ્લા પંચાયત રાજકોટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code