1. Home
  2. Tag "open till 11 pm"

અમદાવાદમાં ગરમીને લીધે અટલબ્રિજ, રિવરફ્રન્ટ અને ગાર્ડન રાતના 11 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે

અમદાવાદઃ શહેરમાં તાપમાન વધતું જાય છે. શહેરીજનો ઠંડક મેળવવા માટે રાત્રે ઘરની બહાર નીકળીને બગીચાઓ, રિવરફન્ટ સહિતના સ્થળે નવરાશની પળ વિતાવતા હોય છે. હવે તો ઉનાળાનું વેકેશન પણ પડી રહ્યું છે. ત્યારે લોકો બગીચાઓ, રિવરફ્રન્ટ કે અટલબ્રિજમાં ફરી શકે તે માટે મોડી રાત સુધી ખૂલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code