1. Home
  2. Tag "opposition"

સ્વતંત્ર છે ED-CBI, અમે નથી જણાવતા કે શું કરવાનું છે?: પીએમ મોદીનો વિપક્ષને જવાબ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ સ્વતંત્ર થઈને કામ કરે છે. તેમણે કહ્યુ છે કે કોઈપણ તરફથી તેમને નિર્દેશ આપવામાં આવતા નથી. ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહીતના ઘણાં વિપક્ષી દળો સરકાર પર ઈડી અને સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવતા રહે છે. તમિલનાડુના થાંથી ટીવીને […]

ઈડી-સીબીઆઈની કાર્યવાહી ઉપર વિપક્ષના આરોપો પાયાવિહોણાઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ જો કોઈની સામે કાર્યવાહી થાય છે ત્યારે કહેવામાં આવે છે કે, સરકાર કરાવી રહી છે. જ્યારે ઈડી અને સીબીઆઈ કોઈ કાર્યવાહી કરે છે, તે પોતાનું કામ કરે છે, કેન્દ્રીય એજન્સીઓની તમામ કામગીરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવે છે. તેમ કેન્દ્રીય સરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. ઈડી અને સીબીઆઈની કાર્યવાહી ઉપર વિપક્ષ ઉપરના […]

ભાજપનું મિશન-370 થશે પુરું, વિપક્ષની ઉંઘ ઉડાડશે લેટેસ્ટ ઓપિનિયન પોલ

નવી દિલ્હી: ઝી ન્યૂઝના એક લેટેસ્ટ ઓપિનિયન પોલમાં દાવો કરાયો છે કે જો આજે ચૂંટણીઓ થઈ જાય તો એનડીએને 377 બેઠકો પ્રાપ્ત થશે. લોકભા ચૂંટણીને હવે કેટલાક મહિનાઓનો સમય છે અને તમામ પાર્ટીઓ તરફથી જમીન પર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો આના સંદર્ભે ભાજપ માટે એકલા જ 370 પ્લસનો ટાર્ગેટ સેટ […]

Lok Sabha Election: માત્ર 370 બેઠકો જ નહીં, પણ ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો રેકોર્ડ તોડવાની પણ ભાજપની છે ચાહત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના આખરી બજેટ સત્રમાં ઘોષણા કરી હતી કે આ વખતે ભાજપ એકલાહાથે 370થી વધારે બેઠકો જીતશે અને એનડીએ ગઠબંધન 400 પ્લસ બેઠકો મેળવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એલાન કર્યું અને ભાજપ આ ટાર્ગેટને પૂર્ણ કરવામાં લાગી ગયું છે. એક તરફ જ્યાં ભાજપ પોતાના એનડીએ ગઠબંધનના વિસ્તરણનો […]

જ્યાં સુધી જીવીત છું ત્યાં સુધી અસમમાં બાળવિવાહ નહીં થવા દઈશઃ હિમંતા બિસ્વ સરમાનો હુંકાર

નવી દિલ્હીઃ અસમમાં સીએમ હિમંતા બિસ્વા સરમાની સરકારે મુસ્લિમ વિવાહ કાનૂનને બેઅસર કરતા કોંગ્રેસ અને એઆઈયુડીએફએ સહિતની વિપક્ષી પાર્ટીઓએ વિરોધ નોંધાવીને ભાજપા ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. દરમિયાન આજે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ વિધાનસભામાં તમામ વિપક્ષી પાર્ટીઓને આડેહાથ લીધી હતી. તેમજ કહ્યું હતું કે, જ્યાં સુધી જીવીત છું ત્યાં સુધી અસમમાં બાળવિવાહ નહીં થવા […]

પીએમ મોદીને હરાવવા માટે વિપક્ષે પૈસા ભેગા કર્યાં છેઃ કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહનો દાવો

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ઘર અને વ્યવસાયના સ્થળો ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 350 કરોડથી વધારેની રોકડ રકમ મળી આવી હતી. જેને લઈને ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કરીને અણિયારા પ્રશ્નોનો મારો શરુ કરવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહએ દાવો કર્યો હતો કે, આ તમામ […]

તેલંગાણામાં ઓવૈસીની પ્રોટમ સ્પીકર તરીકેની નિમણુંકનો વિરોધ, કોંગ્રેસ ઉપર BJPના આકરા પ્રહાર

બેંગ્લોરઃ તેલંગાણાની નવી ચૂંટાયેલી સરકારે શનિવારે નવા સભ્યોને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવવા માટે વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. એઆઈએમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને વિધાનસભાના સભ્યોને શપથ લેવડાવવા માટે તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન વતી વચગાળાના સ્પીકર (પ્રોટેમ સ્પીકર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેલંગાણા ભાજપે ઓવૈસીની નિમણૂકને લઈને વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે રાજ્યપાલ તમિલિસાઈને પત્ર લખ્યો […]

ગ્રાન્ટેડ શાળાઓમાં અડધા સત્ર બાદ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી જ્ઞાન સહાયકોની નિમણૂંક સામે વિરોધ

રાજકોટઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં અડધા સત્રથી પ્રવાસી શિક્ષકોને છૂટા કરીને જ્ઞાન સહાયકોની નિમણૂક કરતા તેની શિક્ષમ પર અસર પડી રહી છે. અને બોર્ડના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.  આ અંગે ગ્રાન્ટેડ સ્કૂલોની સંકલન સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરી હતી. અને એવી માગણી કરી […]

કેનાડાના PM ટ્રૂડો સામે વિપક્ષે ખોલ્યો મોરચો, ભારત સામે કરેલા આક્ષેપના પુરાવા માંગ્યા

નવી દિલ્હીઃ કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાની નેતા હરદીપસિંગ નિઝ્ઝરની હત્યામાં કથિત રીતે ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને વિવાદ વકર્યો છે અને ભારતે પણ કેનેડાને તેની ભાષામાં જ જવાબ આપ્યો હતો. હવે ભારત સામે કરેલા આક્ષેપ મામલે કેનેડાના વિપક્ષના નેતાઓએ પણ હવે ટ્રૂડો સામે મોરચો ખોલ્યો છે. તેમજ કહ્યું હતું કે, પીએમ ટ્રૂડોએ […]

કોમન યુનિવર્સિટી એક્ટના વિરોધમાં વડોદરામાં ધરણાં યોજાયાં, 20મીએ અમદાવાદમાં મહાસંમેલન

વડોદરાઃ ગુજરાત વિધાનસભાના આગામી ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટ અંગે કાયદો ઘડવામાં આવશે. આ કાયદો અમલમાં આવતા તમામ સરકારી યુનિવર્સિટીઓની સ્વાયતતા સમાપ્ત થઈ જશે. એવી દહેશત સાથે વિદ્યાર્થી સંગઠનો અને યુનિવર્સિટીઓના અધ્યાપકો આંદોલન કરી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટી કોમન એક્ટના વિરોધમાં વડોદરાના સયાજીગંજ ખાતે ધરણાં-પ્રદર્શન યોજાયાં હતાં. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code