સંસદમાં અમિત શાહ વિદ્યાર્થી આંદોલન મુદ્દે આપશે જવાબ, રિજીજુએ વિપક્ષને કરી ખાસ અપીલ
નવી દિલ્હી, 10 ઓગસ્ટ 2026: સંસદના ચોમાસા સત્રની કાર્યવાહી સતત હંગામા અને અવરોધને કારણે ભારે પ્રભાવિત થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સદનમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ મુદ્દે સ્પષ્ટતા અને નિવેદન આપવાની માંગને લઈને વિપક્ષી સાંસદો દ્વારા ગૃહની કાર્યવાહી સતત અટકાવવામાં આવી રહી છે. જો કે, હવે ગૃહમંત્રી આ ગંભીર […]


