1. Home
  2. Tag "opposition"

રાજકોટ મ્યુનિ. દ્વારા વેરા ચેકથી ભરવા આધારકાર્ડની કોપી આપવાના નિયમ સામે વિરોધ

રાજકોટ, 9 મે 2026: Protest against the rule of providing Aadhaar card copy to pay property tax by cheque શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ માટે રિબેટ યોજના ચાલી રહી છે. જે પ્રોપર્ટી ટેક્સધારકો ઓનલાઈનને બદલે જો ચેકથી પેમેન્ટ કરે તો ફરજિયાત આધારકાર્ડની કોપી આપવી પડે છે. મ્યુનિના આ નવા નિયમથી પ્રોપર્ટીધારકોમાં અન્યાય જોવા મળી રહ્યો […]

યુએન સુરક્ષા પરિષદમાં ભારતની મજબૂત દાવેદારી: બે-સ્તરીય સભ્યપદનો વિરોધ

ન્યૂયોર્ક, 15 એપ્રિલ 2026: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યું છે. તાજેતરમાં યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે ભારતના પક્ષને મજબૂતીથી રજૂ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, ભારત ‘બે-સ્તરીય’ કાયમી સભ્યપદના પ્રસ્તાવનો સખત વિરોધ કરે છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે સુરક્ષા પરિષદમાં વાસ્તવિક સુધારા ત્યારે જ ગણાશે […]

પાકિસ્તાને ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂના ‘હેક્સાગોન ઓફ એલાયન્સ’ પ્રસ્તાવનો વિરોધ કર્યો

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ભારત સહિત અનેક દેશો સાથે છ દેશોના ગઠબંધન “હેક્સાગોન ઓફ એલાયન્સ” બનાવવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે. પાકિસ્તાને તેને “મુસ્લિમ ઉમ્માહ વિરુદ્ધનો બ્લોક” ગણાવ્યો છે. પાકિસ્તાનની સેનેટે સર્વાનુમતે આ મુદ્દા પર એક ઠરાવ પસાર કર્યો, જેમાં નેતન્યાહૂની યોજનાની નિંદા કરવામાં આવી. “ઉમ્માહ” એક અરબી […]

લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં ખામીઓ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: સંસદના બજેટ સત્ર દરમિયાન દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં ગંભીર ટેકનિકલ ખામીઓ સામે આવી છે. જોકે, આશ્ચર્યજનક રીતે સ્પીકર ઓમ બિરલાએ પોતે સચિવાલયને આ ખામીઓ સુધારીને પ્રક્રિયા આગળ વધારવા સૂચના આપી છે, જેથી વિપક્ષની નોટિસ રદ ન […]

ઓમ બિરલાની ચેમ્બરમાં જઈને તેમનું અપમાન કરાયું, કોંગ્રેસના સાંસદો સામે રિજિજૂએ કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રવાસની નોટિસ આપી છે. આ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરૂ થયાં છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કરીને આકરા પ્રહાર કર્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક સાંસદો સ્પીકરની ચેમ્બરમાં ગયા અને તેમની સામે […]

લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ અપાઈ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. પાર્ટીએ લોકસભા મહાસચિવને નોટિસ સોંપી છે જેની ઉપર 118 સાંસદોએ સહી કરી છે. નિયમ 94 સી હેઠળ કોંગ્રેસ આ પ્રસ્તાવ લાવ્યું હોવાનું જાણવા મળે છે. લોકસભા સચિવાયલના સૂત્રોના જણાવ્યા અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવની […]

લોકસભાનું સત્ર અનિશ્ચિતકાળ સુધી સ્થગિત: કુલ 15 બેઠકો યોજાઈ

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું છઠ્ઠું સત્ર શુક્રવારે ઔપચારિક રીતે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 1 ડિસેમ્બર 2025થી શરૂ થયેલા આ સત્રમાં કુલ 15 બેઠકો યોજાઈ હતી. સત્રના અંતિમ દિવસે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની ઉત્પાદકતા અને સાંસદોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સત્રની કાર્યવાહી સમાપ્ત કરતા પહેલા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને સંબોધિત […]

લોકસભામાં G Ram G બિલ પસાર થયા બાદ હોબાળો, વિપક્ષે બિલની નકલો ફાડી નાખી

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: Strong opposition from opposition MPs in Lok Sabha મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) ને બદલવાનો પ્રયાસ કરતું જી રામજી બિલ આજે સવારે લોકસભામાં વિપક્ષી સાંસદોના જોરદાર વિરોધ વચ્ચે પસાર થયું. વિપક્ષ બિલને સ્થાયી સમિતિમાં મોકલવા માંગતો હતો અને તેમણે વેલમાં વિરોધ કર્યો. વધુમાં, વિપક્ષી સભ્યોએ બિલની નકલો […]

ઘૂસણખોરો દેશના વડાપ્રધાન નક્કી કરશે?: અમિત શાહના લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના આક્ષેપો પર આકરો પલટવાર કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે જે વિદેશીઓ હોય તેમને શોધી-શોધીને ડીલીટ કરવા એ જ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) છે, અને દેશના વડાપ્રધાન કોણ હશે તે ઘૂસણખોરો નક્કી કરે તે […]

સંચાર સાથી એપ ફરજિયાત નથી, તેને ડિલીટ કરી શકાશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ સંચાર સાથી મોબાઇલ એપ ફરજિયાત નથી અને તેને ડિલીટ કરી શકાય છે, એમ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે (2 ડિસેમ્બર) ગોપનીયતા વિવાદ વચ્ચે જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સિંધિયાએ જણાવ્યું હતું કે, એપ્લિકેશન રાખવી એ વ્યક્તિ પર નિર્ભર છે, અને તેને સ્માર્ટફોનમાંથી ડિલીટ કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code