1. Home
  2. Tag "orphans"

મોરબી દૂર્ઘટનાઃ નિરાધાર બનેલા બાળકોનો શૈક્ષણિક ખર્ચ ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ ઉપાડશે

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જેમાં કેટલાક બાળકોએ માતા-પિતાને ગુમાવ્યાં છે. દરમિયાન પીડિતોને વ્હારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આવી છે. આ દૂર્ઘટનામાં માતા-પિતા ગુમાવનારા બાળકોના શૈક્ષણિક ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી છે. એટલું જ નહીં પરિવારમાં મુખ્‍ય કમાવનાર વ્‍યક્‍તિ ગુમાવનારને ઔધોગિક એકમમાં નોકરીની સહાય આપવા ઈચ્છા વ્યક્ત કરી છે. […]

કોરોના મહામારી દરમિયાન વિશ્વભરમાં 15 લાખ બાળકો અનાથ થયા: રિપોર્ટ

કોરોના મહામારી દરમિયાન અનાથ બાળકોને લઇને ચોંકાવનારો રિપોર્ટ કોરોના કાળ દરમિયાન વિશ્વભરમાં 15 લાખ બાળકો અનાથ થયા 15 લાખ અનાથ બાળકોમાંથી 1.90 લાખ બાળકો ભારતના છે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે જ્યાં એક તરફ સમગ્ર વિશ્વ હચમચી ચૂક્યું છે. અનેક દેશના અર્થતંત્રને ભારે નુકસાન થવા પામ્યું છે અને લાખો લોકો મૃત્યુ પામ્યા છે. મહામારીના આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code