પ્રોપર્ટી વેચનારાના પાન-આધારકાર્ડ લિન્ક નહીં હોય તો ખરીદનારાએ 20 ટકા ટીડીએસ ભરવો પડશે
અમદાવાદઃ ગુજરાતમાં પ્રોપર્ટીના વેચાણને લીધે સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે. કારણ કે નક્કી કરેલી જંત્રી પ્રમાણે લોકોએ દસ્તાવેજ કરાવવો પડે છે. ઉપરાંત પ્રોપર્ટીને વેચાણમાં એક ટકા મુજબ ટીડીએસની કપાત પણ થતી હોય છે. હવે જે લોકોએ પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિન્ક કરાવ્યુ નથી. એવા લોકો પોતાની પ્રોપ્રટી વેચે તો ખરીદનારાઓએ 20 ટકા ટીડીએસ ભરવો પડે […]