1. Home
  2. Tag "Pahalgam terror attack"

આતંકવાદના અડ્ડા હવે સુરક્ષિત નથી, SCO બેઠકમાં રાજનાથ સિંહની ગર્જના

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ મુદ્દે ભારતનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે હવે કડક કાર્યવાહીનો સમય આવી ગયો છે. રાજનાથ સિંહે ભારપૂર્વક કહ્યું કે, “આતંકવાદનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા હોતી નથી […]

એ હિન્દુ હત્યાકાંડ હતોઃ પહલગામ આતંકી હુમલાની વરસીએ શુભમના પત્નીએ વ્યક્ત કરી પીડા

કાનપુર, 22 એપ્રિલ, 2026: એ હિન્દુ હત્યાકાંડ હતો અને એ રીતે યાદ રાખવો જોઈએ તેમ પહલગામ આતંકી હુમલાની વરસીએ એક વર્ષ પહેલાં આ દિવસે કાશ્મીરમાં જેહાદીઓનો શિકાર બનેલા શુભમના પત્નીએ પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું. કાનપુરના વેપારી શુભમ દ્વિવેદી તે 26 લોકોમાં સામેલ હતા જેમણે બરાબર એક વર્ષ પહેલા કાશ્મીરના પ્રવાસ સ્થળ પહલગામમાં જેહાદી હુમલામાં […]

ભારત ભૂલ્યું નથી, પહેલગામ હુમલાની પ્રથમ વરસી પૂર્વે સેનાનો પાકિસ્તાનને સંદેશ

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: 22 એપ્રિલ 2025… આ માત્ર એક તારીખ નથી, પરંતુ એક એવી ચીસ છે જેણે સમગ્ર હિન્દુસ્તાનના હૃદયને ચીરી નાખ્યું હતું. પહેલગામની જે વાદીઓમાં પ્રકૃતિનો આસ્વાદ માણવા પ્રવાસીઓ ઉમટ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ નિર્દોષોના લોહીની નદીઓ વહાવી હતી. આવતીકાલે એટલે કે બુધવારે આ ભયાનક આતંકી હુમલાની પહેલી વરસી છે. જે પૂર્વ ભારતીય […]

પહેલગામ હુમલાના કેસમાં ગો-પ્રો કેમેરાનો ભેદ ઉકેલવા એનઆઈએ ચીન પાસે માંગશે મદદ

નવી દિલ્હી, 3 માર્ચ 2026: ગત વર્ષે 22એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હવે ચીન તરફ નજર દોડાવી છે. આ હુમલા પૂર્વે આતંકીઓ દ્વારા કરવામાં આવેલી રેકીમાં વપરાયેલા હાઈ-ટેક ‘ગો-પ્રો હીરો 12’ કેમેરાના ખરીદનાર અને તેના અંતિમ વપરાશકર્તાની વિગતો મેળવવા માટે જમ્મુની વિશેષ અદાલતે એનઆઈએને ચીન પાસેથી […]

ચીને પાકિસ્તાનને આપ્યો ઝટકો, BRICS ના મંચ પરથી પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે (6 જૂન) બ્રાઝિલિયામાં આયોજિત બ્રિક્સ સંસદીય મંચએ આ હુમલાની સખત નિંદા કરી હતી અને આતંકવાદ સામે સંયુક્ત કાર્યવાહી કરવાનો સંકલ્પ કર્યો હતો. આ પાકિસ્તાન માટે મોટો ઝટકો સાબિત થયો છે, કારણ કે ચીન ઉપરાંત ઘણા મુસ્લિમ દેશો […]

પહેલગામ આતંકવાદી હુમલા પર જસ્ટિસ ગવઈએ કહ્યું, ‘જો દેશ ખતરામાં હોય તો સુપ્રીમ કોર્ટ દૂર રહી શકે નહીં’

ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) ભૂષણ રામકૃષ્ણ ગવઈ (બીઆર ગવઈ) એ પહેલગામ આતંકવાદી હુમલા પર કહ્યું કે જ્યારે દેશ જોખમમાં હોય ત્યારે સુપ્રીમ કોર્ટ અલગ રહી શકે નહીં. તેમણે કહ્યું કે આપણે પણ દેશનો એક ભાગ છીએ. તેમણે નિવૃત્તિ પછી કોઈપણ પદ સંભાળવાનો ઇનકાર કર્યો અને બંધારણને સર્વોચ્ચ જાહેર કર્યું, આમ કોણ શ્રેષ્ઠ છે – […]

પહેલગામ આતંકવાદી હુમલા બાદ 7 મેના રોજ દેશભરમાં મોક ડ્રીલ યોજાશે

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ, કેન્દ્ર સરકારે દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે દેશના ઘણા રાજ્યોને 7 મેના રોજ એક વ્યાપક નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજવાનો નિર્દેશ આપ્યો છે. આ મોક ડ્રીલ દેશભરમાં એક સાથે યોજાશે અને તેનો ઉદ્દેશ્ય નાગરિકોને સંભવિત […]

પહેલગામ આતંકી હુમલા પર કોંગ્રેસે નેતાઓને સંયમિત નિવેદનો આપવા તાકીદ કરી

નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલા પર ચાલી રહેલીૂ નિવેદનબાજી વચ્ચે કોંગ્રેસે તેના નેતાઓને એક પરિપત્ર જાહેર કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોને પાર્ટી લાઈનથી ભટકે તેવું કોઈ નિવેદન ન આપવા જણાવ્યું છે. આતંકવાદી હુમલા પર ઊંડી સંવેદના વ્યક્ત કરતી વખતે, કોંગ્રેસે તેના નેતાઓને 24 એપ્રિલના રોજ યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code