જૈનોના તિર્થ સ્થાન પાલિતાણામાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની
શહેરના મુખ્ય માર્ગો પર બન્ને સાઈડમાં પાર્ક કરાતા વાહનો પાર્ક, પોલીસ દ્વારા રોડ પર પાર્ક કરેલા વાહનો સામે ઝૂંબેશ શરૂ કરાશે, યાત્રાળુઓ માટે પણ પાર્કિંગની કોઈ સુવિધા જ નથી પાલિતાણાઃ જૈનના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાલિતાણા શહેરમાં રોજબરોજ ટ્રાપિકની સમસ્યા માથાના દુખાવારૂપ બનતી જાય છે. પાલિતાણા તાલુકા મથક હોવાથી ગામડાંના લોકો ખરીદી કરવા માટે આવતા હોય […]


