1. Home
  2. Tag "palitana"

સિંહે શિકાર કેમ છોડ્યો? ભાવનગરની ઘટના પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન

ભાવનગરના ગરાજિયાની ઘટનાનું વિશ્લેષણ ભાવનગર જિલ્લાના ગરાજિયા ગામે બનેલી ઘટના ખરેખર અત્યંત દુર્લભ છે. પરંતુ તેને “ચમત્કાર” કહેવા કરતાં તેને પ્રાણીના વર્તનશાસ્ત્ર (Animal Behaviour), મનોવિજ્ઞાન (Psychology) અને ક્ષણિક પરિસ્થિતિના વિજ્ઞાન દ્વારા સમજવી વધુ યોગ્ય છે. સિંહ સામાન્ય રીતે જ્યારે શિકાર કરે છે ત્યારે તેનો હેતુ ખોરાક મેળવવાનો હોય છે. પરંતુ દરેક હુમલો ખોરાક માટે જ […]

પાલિતાણના ગરજીયા ગામે સિંહે હુમલો કરતા માલધારી યુવાન ઘવાયો

ભાવનગર, 6 જુલાઈ, 2026 :  Maldhari youth injured in lion attack જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામ નજીક આજે સોમવારે સવારે સિંહે એક માલધારી યુવાન પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાથી માલધારી યુવાન લોહીલૂહાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. સિંહ […]

પાલિતાણામાં શેત્રુંજ્ય પર્વત પર યાત્રિકની બેગ મોંઢામાં લઈને સિંહ ભાગ્યો

પાલિતાણા, 7 જુન,2026 : Lion runs away with pilgrim’s bag in mouth on Shetrunjya mountain જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં શેત્રુંજ્ય પર્વત પર યાત્રિકો પદયાત્રા કરીને જઈ રહ્યા હતા. ત્યારે પગદંડી પર અચાનક સિંહ આવી જતા યાત્રિકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘણા યાત્રિકો પોતાની પાસે રહેલી બેગ અને થેલા રસ્તા પર જ છોડીને સલામત સ્થળે ખસી […]

પાલિતાણાના મોખડકા ગામની સીમમાં 3 શખસો પિસ્તોલ અને કાર્ટિંસ સાથે પકડાયા

ભાવનગર, 15 એપ્રિલ 2026: 3 men caught with pistols and cartridges  જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલીતાણા તાલુકાના મોખડકા ગામની સીમમાં આવેલી વાડીમાં રેડ કરતાં હથિયારના સોદા માટે ભેગા થયેલા ત્રણેય શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી મેગેઝીનવાળી પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સહિત કુલ રૂ. 20,300નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓને પાલીતાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા, […]

કપિલ દેવ, શ્રીધર વેમ્બુ, અરુણ ગોવિલ સહિત મહાનુભાવો આવશે ગુજરાત

૧૩મી જાન્યુઆરીથી ત્રણ દિવસ હણોલ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો ભાવનગર, 10 જાન્યુઆરી, 2026 – Kapil Dev, Sriram Vembu, Arun Govil પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર ત્રણ દિવસીય ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ-૨૦૨૬’ ગ્રામિણ વિકાસ, સ્વાવલંબન અને જનસહભાગિતાનો અનોખો ઉત્સવ બનવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશ અને રાજ્યના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો […]

પાલિતાણામાં ગિરિરાજ શેત્રુંજી યાત્રાના માર્ગ પર અચાનક સિંહ આવી જતા પ્રવાસીઓ ગભરાયા

યાત્રાના માર્ગ પર અચાનક ડાલામથ્થા સિંહે એન્ટ્રી લેતા શ્રદ્ધાળુઓના શ્વાસ થંભી ગયા બે મહિનામાં બીજી વાર ડુંગર પર સિંહ દેખાયો વન વિભાગે યાત્રાળુઓનાં માર્ગ પર સુરક્ષામાં કર્યો વધારો પાલિતાણાઃ lion on the way to Shetrunji Yatra જૈનોના સુપ્રસિદ્ધ તિર્થધામ પાલિતાણામાં ગિરિરાજ શેત્રુજી પર્વત પર યાત્રાળુઓ પદયાત્રા કરીને શિખર ચડી રહ્યા હતા. ત્યારે અચાનક સિંહ આવી […]

પાલિતાણામાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યા, નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય

શહેરના રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા હોવા છતાંયે મરામત કરાતા નથી. રોડ પર પડેલા ખાંડાઓમાં વરસાદી પાણી ભરાયા, કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી ભાવનગરઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં સાફ-સફાઈનો અભાવ, રોડ પર ઊભરાતી ગટરો, રોડ-રસ્તાઓની કંડમ હાલત અને પીવા માટે દૂષિત પાણી મળતુ હોવાથી નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. નગરપાલિકાના સત્તાધિશોને નાગરિકોએ અનેકવાર રજુઆતો […]

પાલિતાણામાં મુખ્ય રસ્તાઓ ઉબડ-ખાબડ હોવાથી વાહનચાલકો પરેશાન

જૈનોનું તિર્થ સ્થાન હોવાથી રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવે છે બસસ્ટેન્ડથી તળેટી સુધી રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે ચોમાસા પહેલા રોડને રિ કાર્પેટ કરવા તંત્રને કરાઇ રજૂઆત પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. ત્યારે શહેરના મુખ્યમાર્ગો ઉબડ-ખાબડ હોવાથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. શહેરના બસ સ્ટેશનથી તળેટી સુધી રોડ […]

પાલિતાણામાં ડોળી કામદારોની હડતાળનો આવ્યો અંત

અસામાજિક તત્વોના ત્રાસને લીધે ડોળી કામદારોએ હડતાળ પાડી હતી ડોળા કામદારો હડતાળ પર જતા યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હતા પોલીસે પુરતા બંદોબસ્તની ખાતરી આપતા હડતાળનો સુખદ અંત આવ્યો ભાવનગરઃ  જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં ચાલી રહેલી ડોળી કામદારોની અચોક્કસ મુદ્દતની હડતાલનો સુખદ અંત આવ્યો છે. ધૂળેટીના પર્વે મળેલી બેઠકમાં સમાધાન થતાં ડોળી કામદારો, તેડાગર બહેનો અને સામાન […]

પાલિતાણામાં બીજા દિવસે ડોળી કામદારોની હડતાળ ચાલુ રહેતા યાત્રિકો બન્યા પરેશાન

હડતાળમાં તેડાગર બહેનો અને શ્રમિકો પણ જોડાયા માથાભારે શખસોના ત્રાસ સામે ડોળી કામદારોની હડતાળ પોલીસ ડોળી કામદારોને મનાવી રહી છે પાલિતાણાઃ  શેત્રુંજય ગિરિરાજ ઉપર યાત્રિકોને ડોળીમાં લઈ જતા 2000 જેટલા ડોળી કામદારો અને તેડાગરો દ્વારા શરૂ કરાયેલ હડતાલ આજે બીજા દિવસે યથાવત રહી હતી. સોમવારે પણ એક પણ ડોળી ગીરીરાજ ઉપર ગઈ નથી તેમજ તેડાગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code