ભગવા વસ્ત્રોમાં સંસદ સંકુલમાં નૌટંકી કરનાર પપ્પુ યાદવ સામે કેસ દાખલ
નવી દિલ્હી, 1 ઓગસ્ટ, 2026: ભગવા વસ્ત્રોમાં સંસદ સંકુલમાં નૌટંકી કરનાર પપ્પુ યાદવ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. રામ મંદિરમાં કથિત દાન ચોરી કેસને લઈને સાંસદ પપ્પુ યાદવે સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે સાધુનો વેશ ધારણ કરીને પ્રદર્શન કર્યું, જેમાં રાહુલ ગાંધી સહિત વિપક્ષના અન્ય સાંસદો પણ જોડાયા હતા. પપ્પુ યાદવના આવા સનાતનના અપમાન […]


