ગુજરાતઃ બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને ત્રણ વર્ષમાં રુ.68.96 કરોડની સહાય કરાઈ
અમદાવાદઃ સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું છે કે રાજ્ય સરકાર બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓ માટે ખૂબ સહાનુભૂતિ ધરાવે છે અને ચિંતિંત છે.રાજ્ય સરકારે બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને આર્થિક સહાય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 46,319 વ્યક્તિઓ ને રુ.68.96 કરોડની સહાય ચૂકવી છે. ગીર સોમનાથ જિલ્લામાં બૌદ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિઓને આપવામા આવતી આર્થિક […]