1. Home
  2. Tag "PF"

PF ખાતાધારકો માટે ખુશ ખબર , PF પર મળશે 8.15 ટકા વ્યાજ 6 કરોડ લોકોને મળશે આ લાભ

દિલ્હીઃ- દેશની સરકાર અવાર નવાર સરકારી કર્મચારીઓને અનેક લાભ આપતી રહે છે ત્યારે હવે પીએફ ખાતા ઘારકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે  પ્રાપ્ત જાણકારી પ્રમાણે સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે આપાએફઓ ​​થાપણો પર વ્યાજદર વધાર્યો છે અને 8.15 ટકા વ્યાજને મંજૂરી આપી છે. આજરોજ સોમવારે જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, EPFOએ સભ્યોના […]

હેકર્સનો ઉપદ્રવ વધ્યોઃ પીએફના 28 કરોડથી વધારે એકાઉન્ટ હોલ્ડરની માહિતી લીક ?

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી હેકર્સોનો ત્રાસ વધ્યો છે. દરમિયાન પ્રૉવિડેન્ટ ફન્ડના 28 કરોડથી વધારે અકાઉન્ટ હોલ્ડરની માહિતી લીક થયાનું જાણવા મળે છે. રિપૉર્ટ અનુસાર PFની વેબસાઈટના વિવિધ એકાઉન્ટની માહિતી એકાદ મહિનાથી લીક થઈ રહ્યાંનું એક સાઈબર સિક્યોરિટી રિસર્ચરમાં સામે આવ્યું છે. બે આઈપી એડ્રેસ મારફતે ટેડા હેકીંગ કરાયાનું સામે આવ્યાં બાદ ઇન્ડિયન કૉમ્પ્યૂટર […]

વર્ષ 2022 સુધી સરકાર આ કર્મચારીઓનું PF આપશે: નિર્મલા સીતારમણ

કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવનાર કર્મચારીઓ માટે રાહતના સમાચાર સરકાર આ કર્મચારીઓનું PF વર્ષ 2022 સુધી ભરશે જે યુનિટ્સના કર્મચારીઓનું EPFOમાં રજીસ્ટ્રેશન હશે તે લોકોને આ લાભ થશે નવી દિલ્હી: કોરોના મહામારીના સંકટ કાળ દરમિયાન જે લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો તેઓ માટે રાહતના સમાચાર છે. જે લોકોએ રોજગારી ગુમાવી હતી તે લોકોનું PF […]

કોરોના કાળ દરમિયાન 72 લાખ લોકોએ 24,000 કરોડ ઉપાડ્યા

કોરોના કાળ દરમિયાન મોટા ભાગના લોકો માટે PF બન્યું સહારો કોરોના કાળ દરમિયાન 72 લાખ લોકોએ 24000 કરોડ રૂપિયા ઉપાડ્યા લોકો પર સારવાર કરાવવા માટે પણ આર્થિક બોજો આવ્યો હતો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર દરમિયાન દેશનું અર્થતંત્ર પ્રભાવિત થયું છે તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવતા તેઓને પારાવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું છે. આ […]

હવે 6 કરોડ પગારદારોને PF પર મળી શકે છે વધુ વ્યાજ, સરકારે લીધો આ નિર્ણય

દેશના 6 કરોડ પગારદારો માટે ખુશીના સમાચાર હવે પગારદારોને તેના PF પર વધારે વ્યાજ મળી શકે છે EPFOની કર્મચારીઓના PFનો એક હિસ્સો InvITમાં રોકાણ કરવાની યોજના નવી દિલ્હી: દેશના 6 કરોડ પગારદાર માટે ખુશીના સમાચાર છે. 6 કરોડ પગારદારોને હવે પીએફ પર વધુ વ્યાજ મળી શકે છે. PFની સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન  (EPFO) એ […]

આજે સરકાર PF પરના વ્યાજદરોને લઇને નિર્ણય લેશે

દેશના 6 કરોડ નોકરીયાત વર્ગ માટે આજે મહત્વનો દિવસ સરકાર આજે PFના વ્યાજદરમાં વધારા-ઘટાડાને લઇને લેશે નિર્ણય આજે શ્રીનગરમાં EPFOની સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝની બેઠક મળશે નવી દિલ્હી: કેન્દ્ર સરકાર આજે દેશના 6 કરોડ નોકરીયાત વર્ગ માટે મોટો નિર્ણય લેવા જઇ રહી છે. PF પર મળનારા વ્યાજદરોની આજે ઘોષણા કરવામાં આવશે. લાંબા સમયથી પ્રતિક્ષા કરી […]

નવા વર્ષથી તમારા પીએફ ખાતાની રકમમાં થઈ શકે છે વધારો -6 કરોડ ખાતાધારકોને 8.5 ટકા વ્યાજનો મળશે લાભ

પીએફ ખાતા ધારકો માચે સારા સમાચાર 1લી જાન્યુઆરીથી વ્યાજ થઈ શકે છે જમા 6 કરોડ ખાતા ધારકોને થઈ શકે છે લાભ નવી દિલ્હીઃ આવનારા વર્ષમાં પીએફ ઘારકો માટે ખુશ ખબર મળી શકે છે,કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્રારા વર્ષ 2019 થી વર્ષ 2020 માટે અંદાજે 6 કરોડ ખાતાધારકોના કર્મચારી ભવિષ્ય નિધિ  ખાતામાં આવનારી 1લી જાન્યુઆરી સુધીમાં […]

મોદી સરકારે છ કરોડ લોકોને આપી મોટી ગિફ્ટ, પીએફ પર વ્યાજદરમાં કર્યો વધારો

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે નોકરિયાત વર્ગના લોકોને મોટી ભેંટ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના પ્રોવિડેન્ટ ફંડ પર વ્યાજદરમાં વધારો કર્યો છે. નાણાંકીય વર્ષ 2018-19 માટે પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજદર 8.65 ટકા કરવામાં આવ્યું છે. આ પહેલા ઈપીએફઓએ 2017-18માં પોતાના ખાતેદારોના પીએફ પર 8.55 ટકા વ્યાજ આપ્યું હતું. આ હિસાબથી પીએફમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code