1. Home
  2. Tag "physics"

ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો ચિકિત્સાનો નોબલ, કોશિકાઓ પર સંશોધન માટે કરાયા સમ્માનિત

મેડિસિન ક્ષેત્ર માટે સંયુક્તપણે 3ને નોબલ પુરસ્કાર એનાયત થશે કોશિકાઓના ઓક્સિઝન ગ્રહણ કરવા સંદર્ભે સંશોધન બદલ પુરસ્કાર આ વર્ષે નોબલ પુરસ્કારનું એલાન થયું છે. ફિજિયોલોજી અથવા મેડિસિનમાં સંશોધન માટે વિલિયમ જી. કેલિન જૂનિયર, સર પીટર જે રેટક્લિફ અને ગ્રેગ એલ સેમેંજાને સંયુક્ત પણે નોબલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. તેમને કોશિકાઓના ઓક્સિજન ગ્રહણ કરવા પર કરવામાં […]

આત્મા અજર અમર છે, વૈજ્ઞાનિકોએ પણ માન્યું

આત્મા નહીં, શરીર મરે છે- હિંદુ માન્યતા મૃત્યુ બાદ આત્મા બ્રહ્માંડમાં પાછો જાય છે આત્મામાં રહેલી માહિતી ક્યારેય નષ્ટ થતી નથી આત્માના અજર અમર હોવાની માન્યતાને વૈજ્ઞાનિકોનું સમર્થન પણ મળવા લાગ્યું છે. ભૌતિકી અને ગણિતના બે વૈજ્ઞાનિકોએ લાંબા સંશોધન બાદ દાવો કર્યો છે કે આત્મા ક્યારેય મરતો નથી, માત્ર શરીર મરે છે. મૃત્યુ બાદ આત્મા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code