1. Home
  2. Tag "Pilgrimages"

ગુજરાતના અંબાજી સહિત યાત્રાધામોમાં જવા માટે અમદાવાદથી શરૂ કરાશે હેલિકોપ્ટર સેવા

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પરના હેલિપેડથી ગુજરાતના જાણીતા યાત્રાધામો પર જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે. તા.27મી ડિસેમ્બરથી હેલિકોપ્ટર સેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે. યાત્રાધામોના પ્રવાસ માટેના હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદથી અંબાજી હેલિકોપ્ટર દ્વારા 40 મીનીટમાં પહોંચી શકાશે. તમામ યાત્રાધામ માટેનું શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદથી […]

સોમનાથ, દ્વારકા સહિતના તમામ યાત્રાધામોમાં પાંચ દિવસીય ખાસ સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ,

ગાંધીનગરઃ ગુજરાતમાં તા.27 ઑક્ટોબર, શુક્રવારથી યાત્રાધામો ખાતે ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. 31 ઑક્ટોબર એટલે કે 5 દિવસ ચાલનારા આ સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્યના 8 મહત્વના યાત્રાધામો સહિત કુલ 53 યાત્રાધામો ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 2 ઑક્ટોબર ગાંધી જયંતીથી સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરુ કર્યું […]

ગુજરાતઃ તમામ યાત્રાધામો હવે સોલાર વીજળીથી ઝળહળી ઉઠશે

અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામો ઉપર દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. આ દર્શનાર્થીઓની સુવિધાને લઈને યાત્રાધામોમાં અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યાં છે. હવે આ યાત્રાધામો સોલાર વીજળીથી ઝગમગતા જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના મોટાભાગના યાત્રાધામોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી છે. સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 3 […]

તીર્થધામો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની જાગૃત સંસ્થાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 લોકકલ્યાણ માર્ગ ખાતે શિવગિરી તીર્થયાત્રાની 90મી વર્ષગાંઠ અને બ્રહ્મ વિદ્યાલયની સુવર્ણ જંયતિ નિમિત્તે આખુ વર્ષ ચાલનારી સંયુક્ત ઉજવણીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે આખુ વર્ષ ચાલનારી આ સંયુક્ત ઉજવણીના સંદર્ભે તૈયાર કરવામાં આવેલો લોગો પણ લોન્ચ કર્યો હતો. શિવગિરી તીર્થયાત્રા અને બ્રહ્મ વિદ્યાલય બંનેની શરૂઆત મહાન સામાજિક સુધારક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code