અમદાવાદમાં ચાની કિટલીઓ પર હવે 60 માઈક્રોથી ઓછી જાડાઈની થેલીમાં ચા પાર્સલ આપી શકાશે નહીં
અમદાવાદઃ શહેરમાં ચાની કિટલીઓ પર પેપર કપના વધેલા વપરાશને કારણે પર્યાવરણને નુકશાન થતું હતું તેમજ ચાના ખાલી પેપર કપને લીધે ગટરો પણ જામ થતી હતી. તેના લીધે મ્યુનિ,કોર્પોરેશને પેપર કપના વપરાશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જોકે મ્યુનિ.કમિશનરે લીધેલો નિર્ણય મ્યુનિના ભાજપના સત્તાધિશોને ગમ્યો નહતો. અને વિવાદ સર્જાયો હતો. આ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં […]