1. Home
  2. Tag "pm modi visit mangadh"

માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?

17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં ભીલ સમુદાયના હજારો લોકોને અંગ્રેજ સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હિચકારી ઘટનાને  માનગઢ હત્યાકાંડ કહેવાય છે. ત્યાંના સ્થાનિક લોકો તો  આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવી જ ગણાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ ઘટનાને પણ ના ભૂલવી જોઈએ કે આઝાદીની ચળવળની પણ પહેલા અને જલિયાંવાલા હત્યાકાંડના […]

PM મોદીએ સ્વતંત્ર્ય સેનાની શ્રી ગોવિંદ ગુરુને પાઠવી શ્રદ્ધાંજલિ – રાજસ્થાનના માનગઢને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યુ

પીએમ મોદીએ રાજસ્થાનના માનગઢની મુલાકાત લીધી આ ક્ષેત્રને રાષ્ટ્રિય સ્મારક જાહેર કર્યું જલિયાવાલા બાગ જેવી સુવિધાઓથી વિસ્તાર સજ્જ થશે જયપુરઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના બાંસવાડા દીલ્લાના માનગઢ ગામે પહોંચ્યા છે,અહી તેમણે આદીવાસી શહીદો સામે મસ્તક ધુકાવીને શ્રદ્ધાંજલી પાઠવી હતી અને શહીદાનો બલિદાનને યાદ કર્યું હતુ. વડાપ્રધાન અહીં એક જનસભાને પણ સંબોધિત કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code