વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં ફરીવાર આવશે, બુધવારે જાહેર સભાને સંબોધશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રિય મંત્રીઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે બેઠકો ભાજપ માટે નબળી ગણાય છે તે બેઠકો પર વધુ જોર આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી બીજીવાર ભાવનગરની […]