1. Home
  2. Tag "Ports"

ગુજરાતના બંદરો પરથી 105 દેશોમાં 60 કરતા વધુ કોમોડીટી-જણસની થતી નિકાસ

ગાંધીનગરઃ ગુજરાતના બંદર વિભાગની માંગણીઓ સંદર્ભે વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી  જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા બંદર વિભાગ માટે વર્ષ 2024-25માં રૂ.92.13 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. પાછલા બે દાયકામાં દરિયાઈ માર્ગે માલ સમાન ટ્રાન્સપોર્ટનો રાષ્ટ્રીય સંકલિત વૃદ્ધિ વિકાસ દર 6.25  ટકા જેટલો રહ્યો છે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના […]

બંદરો પર 2030 સુધી માલવહન દરમિયાન કાર્બન ઉત્સર્જન 30 ટકા ઘટાડવાનો લક્ષ્યાંકઃ કેન્દ્રીય મંત્રી

બંદરોની કુલ વીજળી માંગના 60 ટકા હિસ્સો પુનઃ પ્રાપ્ય ઊર્જાદ્વારા પૂર્ણ કરાશે ઉચ્ચ અધિકારીઓની દિલ્હીમાં યોજાઈ ઓનલાઈન બેઠક દિલ્હીઃ દેશમાં બંદરો પર 2030 સુધી માલવહન દરમિયાન કાર્બન ઉત્સર્જન 30 ટકા ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો હોવાનું જહાજ બાબતોના મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું. એટલું જ નહીં બંદરો પર આવવા વાળા બધા જહાજને ત્યાં સુધી 3 ચરણોમાં […]

બંદરો ઉપર માલસામાનની હેરાફેરીમાં ગત વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. દિલ્હી અન મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. ભારતના સૌથી મોટા સરકારી પોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ ખાતે માલસામાનની હેરફેરના વોલ્યુમમાં 60 ટકા વધારો થઈને 63.20 લાખ ટન્સ રહી હતી જે ગયા વર્ષના એપ્રિલમાં 39.50 લાખ ટન્સ રહી હતી પ્રાપ્ત માહિતી અનુસાર […]

ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સાધનો લઈને આવતા જહાજો માટે બંદરોએ કર્યા ચાર્જીસ માફ

મોટા મોટા બંદરોનો સરાહનીય નિર્ણય ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સામાન લઈને આવતા જહાજના ચાર્જીસ માફ સંકટ સમયમાં દેશની મદદે આવ્યા તમામ ક્ષેત્ર અને લોકો દિલ્હી: કોરોનાવાયરસનું સંકટ હાલ જે રીતે દેશ પર આવી પડ્યું છે. તે હવે માત્ર સરકારની જ નહી પણ લોકોને પણ જવાબદારી બની હોય તેવુ લાગી રહ્યું છે. દેશમાં હાલ કોરોનાવાયરસ સામે […]

દેશમાં 12 પોર્ટની સ્વાયત્તતાને લઇને ખરડો રાજ્યસભામાં પસાર, લાગી મંજૂરીની મહોર

કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો દેશના 12 મોટા પોર્ટ્સને સ્વાયત્તતા બક્ષવાનો નિર્ણય કર્યો બુધવારે રાજ્યસભામાં પણ મેજર પોર્ટ ઓથોરિટી ખરડા પર મંજૂરીની મહોર નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. દેશના 12 સૌથી મોટા પોર્ટ્સ (બંદર)ને સ્વાયત્તતા બક્ષવા માટે નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે સૌ પ્રથમ લોકસભામાં મેજર પોર્ટ ઓથોરિટી ખરડો, 2020 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code