અંકલેશ્વર જીઆઈડીસીમાં ફાર્મા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 2ના મોત
આ દૂર્ઘટનામાં 3 શ્રમજીવીઓની હાલત ગંભીર રિએક્ટરમાં આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નાખી શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા રિએક્ટર ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો અમદાવાદઃ દક્ષિણ ગુજરાતની વધુ એક કંપનીમાં આગની ઘટના બની હતી. આ ઘટનામાં પાંચ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જે પૈકી બે શ્રમજીવીઓના સારવાર દરમિયાન મોત થયા હોવાનું જાણવા મળે છે. ભરૂચના અંકલેશ્વર […]