નામી એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માને આજીવન કેદની સજા, નકલી અથડામણ મામલે 14ને સજા
મુંબઈ: દેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માને બોમ્બે હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પ્રદીપ શર્માને રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર કેસમાં સજા થઈ છે. લખન ભૈયા છોટા રાજન ગેંગનો મેમ્બર હતો. તેનું એન્કાઉન્ટર મુંબઈના જ વર્સોવામાં નવેમ્બર 2006માં થયું હતું. આ એન્કાઉન્ટરની તપાસમાં તે નકલી હોવાનું ઉજાગર થયું હતું. જસ્ટિસ રેવતી મોહિતે […]