1. Home
  2. Tag "prasad"

અંબાજીમાં પ્રસાદ બનાવવામાં નકલી ઘીના મુદ્દે વિવાદ સર્જાયા બાદ કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરાયો

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં શુદ્ધ ઘીના સ્થાને નકલી ઘીના મુદ્દે વિવાદ સર્જાયા બાદ રાજ્ય સરકારે હાલના કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. અને જુના કેટરર્સના સ્થાને પ્રસાદ બનાવવાનું કામ અક્ષયપાત્ર સંસ્થાને સોંપવા સરકારે વિચારણા શરૂ કરી દીધી છે. જૂના કેટરર્સનું ટેન્ડર પૂર્ણ થયા બાદ ફરી મંદિર ટ્રસ્ટ દ્વારા તેને રિન્યુ કરાયું નહોતુ. 30મી સપ્ટેમ્બરે […]

રથયાત્રાઃ સરસપુરની 14 પોળમાં ઉભા કરાયેલા રસોડામાં બનેલો પ્રસાદ બે લાખ ભક્તો આરોગશે

અમદાવાદઃ શહેરમાં અષાઢીબીજના દિવસે જગન્નાથજી મંદિરથી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાશે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવવામાં આવ્યો છે અને 26 હજારથી વધારે પોલીસ અધિકારી-જવાનો ખડેપગ રહેશે. ભગવાનના મામાના ઘર ગણાતા સરસપુરમાં શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ માટે 14થી વધારે પોળોમાં રસોડા શરૂ થયાં છે. સરસપુરમાં લગભગ બે લાખથી વધારે ભક્તો પ્રસાદ […]

દેશનું પ્રથમ આ એવુ મંદિર કે જેના પ્રસાદને ફાઈવ સ્ટાર હાઈજીન રેટિંગ મળ્યો

દરરોજ બને છે 50 ક્વિન્ટલ લાડુ સફાઈને લઈને આપવામાં આવે છે વિશેષ ધ્યાન દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે દિલ્હીઃ પવિત્ર શ્રાવણ મહિનામાં દેશના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં છે. દરમિયાન ઉજ્જૈનના સુપ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ મંદિરના લાડુના પ્રસાદને હાઈજીનમાં ફાઈવસ્ટાર રેટિંગ મળ્યું હોવાનું જાણવા મળે છે. ફાઈવસ્ટાર રેટીંગ મેળવનારુ આ પ્રથમ મંદિર હોવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code