1. Home
  2. Tag "Prime Minister"

વડાપ્રધાન ગુજરાતમાં PMJAY-MA યોજના આયુષ્માન કાર્ડનું વિતરણ શરૂ કરશે

અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં PMJAY-MA યોજના આયુષ્માન કાર્ડના વિતરણની શરૂઆત 17મી ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે, વડાપ્રધાનએ 2012 માં ગરીબ નાગરિકોને તબીબી સારવાર અને બીમારીના આપત્તિજનક ખર્ચથી બચાવવા માટે “મુખ્યમંત્રી અમૃતમ (MA)” યોજના શરૂ કરી હતી.વર્ષ 2014 માં, ”MA” યોજના એવા પરિવારોને આવરી લેવા માટે વિસ્તૃત કરવામાં આવી હતી કે જેમની વાર્ષિક આવક મર્યાદા રૂ. 4 લાખ.બાદમાં, આ યોજનાને અન્ય કેટલાક જૂથોમાં […]

બ્રિટનઃ વડાપ્રધાન લિઝનું રાષ્ટ્રને સંબોધન,અર્થતંત્ર અને સ્વાસ્થ્ય સેવાને આપી પ્રાથમિકતા

દિલ્હી:બ્રિટનના નવા વડા પ્રધાન લિઝ ટ્રસે મંગળવારે જણાવ્યું હતું કે,તેઓ આર્થિક વૃદ્ધિને પ્રાથમિકતા આપશે, ઉર્જા સંકટનો સામનો કરશે અને આરોગ્ય સેવાઓની પહોંચમાં સુધારો કરશે.ટ્રસે 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર વડાપ્રધાન તરીકે રાષ્ટ્રને પોતાના પ્રથમ સંબોધનમાં કહ્યું કે,મને વિશ્વાસ છે કે સાથે મળીને આપણે તુફાનમાંથી બહાર નીકળી શકીએ છીએ.આપણે આપણી અર્થવ્યવસ્થાને ફરીથી બનાવી શકીએ છીએ.2021ના શિયાળા બાદ […]

બ્રિટનઃ ઋષિ સુનકે આગામી વડાપ્રધાન બનવા ઉમેદવારી રજૂ કરશે

નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન પદ ઉપરથી બોરિસ જોનસને રાજીનામુ આપતા રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનકે જાહેરાત કરી હતી કે, તેઓ બોરિસ જોન્સનના રાજીનામા પછી બ્રિટનના આગામી વડા પ્રધાન બનવા માટે તેમની ઉમેદવારી રજૂ કરશે. સુનકે ટ્વિટર પર જાહેર કરેલા પ્રચાર વિડિયોમાં જણાવ્યું હતું કે, “હું કન્ઝર્વેટિવ પાર્ટીનો આગામી નેતા બનવા અને […]

ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળતા યાયર લેપિડ,પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળતા યાયર લેપિડ પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન નફતાલી બેનેટનો પણ આભાર માન્યો  દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ સંભાળવા બદલ યાયર લેપિડને અભિનંદન પાઠવ્યા છે.મોદીએ ભારતના સાચા મિત્ર હોવા બદલ નફતાલી બેનેટનો પણ આભાર માન્યો છે. વડાપ્રધાનએ ટવિટ કરીને કહ્યું કે;”ઈઝરાયેલનું પ્રધાનમંત્રીપદ ગ્રહણ કરવા બદલ @yairlapid ને હાર્દિક શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન. હું સંપૂર્ણ રાજદ્વારી સંબંધોના […]

વડાપ્રધાન 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે,મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા  

વડાપ્રધાન 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે કર્ણાટકના મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આયોજન બેંગલુરૂ:કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓની સમીક્ષા કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને મૈસૂરથી યોગ દિવસનું નેતૃત્વ કરશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે વડાપ્રધાન મોદી 21 જૂને મૈસૂર પેલેસમાં યોગ કરશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા […]

બોરિસ જોનસન વડાપ્રધાન તરીકે યથાવત,બ્રિટિશ PMએ વિશ્વાસ મત જીત્યો,પક્ષમાં પડ્યા 211 મત

બોરિસ જોનસન યુકેના વડાપ્રધાન તરીકે યથાવત રહેશે બ્રિટિશ PMએ જીત્યો વિશ્વાસ મત પક્ષમાં પડ્યા 211 મત 148 સાંસદોએ તેમની વિરુદ્ધમાં કર્યું મતદાન દિલ્હી:યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન ફરી એકવાર વડાપ્રધાન તરીકે યથાવત રહેશે. PM બોરિસ જોનસને સોમવારે સંસદમાં વિશ્વાસ મત જીત્યો હતો. જોનસને ગૃહમાં 211માંથી 148 મત મળ્યા. મળતી માહિતી મુજબ સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના 40થી વધુ […]

આટકોટમાં વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ, 3 લાખ લોકો ઉમટી પડશે

રાજકોટઃ  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ રાજકોટ નજીક આટકોટમાં બનાવેલી પટેલ સમાજ સંચાલિત કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમનને લઈને ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનની સભામાં અંદાજિત 3 લાખ લોકો એકઠા થશે. અને આ માટે વ્યવસ્થાના ભાગ રૂપે 3500 સ્વયંસૈનિકોને સભા સ્થળ પર તૈનાત કરાશે. કહેવાય છે કે, પોતાના અંગત કારણોસર ખોડલધામના ચેરમેન નરેશ […]

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી તા.21મી એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી 20થી 24 એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન બોરિસ જોન્સન આગામી 21મી એપ્રિલે પોતાના ભારત પ્રવાસના ભાગ રૂપે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. ગત વર્ષે પણ બોરિસ જોન્સન ભારત મુલાકાતે આવવાના હતા, પરંતુ કોરોનાના કારણે બે વખત તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા […]

દિલ્હીઃ સંત રવિદાસજી મંદિરના પુજારીએ પોતાની સમસ્યાથી વડાપ્રધાનને માહિતગાર કર્યાં, ગણતરીની મિનિટોમાં સમસ્યા દૂર કરાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસજી જ્યંતિ પ્રસંગ્રે મંદિરના પુજારીની ઈચ્છા ગણતરીની મિનિટોમાં જ પૂરી કરી હતી. પીએમ મોદી સંત રવિદાસજી જ્યંતિ પ્રસંગ્રે દિલ્હીના સંત રવિદાસજી મંદિર ગયા હતા. આ દરમિયાન મંદિરના પુજારીએ પોતાની એક સમસ્યા વડાપ્રધાનને જણાવી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ એક વ્યક્તિને બોલાવીને મંદિરના પૂજારીની સમસ્યા દૂર કરવા […]

‘પૂર્ણ સ્વાતંત્ર્ય દિવસ’ જ બન્યો આપણો ‘પ્રજાસત્તાક દિવસ’…

(પરીક્ષિત જોશી) આપણા ભારત દેશને આઝાદી મળી એ ઘટનાને ૭૫ વર્ષ આગામી વર્ષે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨માં પૂર્ણ થઈ રહ્યાં છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૨ માર્ચ, ૨૦૨૧ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ એ શીર્ષક તળે એક વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોની શ્રેણીની શરુઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પ્રવચનમાં જાહેર કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code