1. Home
  2. Tag "promotion"

ઘુસણખોરીને પ્રોત્સાહન આપી રહ્યાં છે મમતા બેનર્જીઃ અમિત શાહ

કોલકત્તાઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનો ભાજપા દ્વારા પ્રચાર-પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના માલદા દક્ષિણમાં રોડ શો યોજ્યો હતો. રોડ-શો દરમિયાન અમિત શાહે મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં ભાજપા 30થી 35 બેઠકો ઉપર જીતશે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી સીએએનો વિરોધ […]

શાળાઓમાં બિનશૈક્ષણિક સ્ટાફને પ્રમોશન માટે હવે ખાતાકીય પરીક્ષા પાસ કરવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી માટે ખાતકીય પરીક્ષા પાસ કરવી પડશે. હાલ બિન શૈક્ષણિક કર્મચારીઓને સિનિયોરિટીના આધારે પ્રમોશન આપવામા આવતું હતું, પરંતુ હવે ખાતાકીય પાસ કરી હોય તેમને જ પ્રમોશન આપવા માટે સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં શિક્ષમ વિભાગના નાયબ નિયામકે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે, […]

ગિફ્ટસિટીમાં નાણાકીય ક્ષેત્રના નિયમનકારોને પ્રોત્સાહન આપવા કેન્દ્રિય નાણામંત્રીની હિમાયત

ગાંધીનગરઃ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં શનિવારે ગિફટ સિટી, ગાંધીનગરમાં ભારતનાં પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઇએફએસસી)નાં વિકાસ અને વૃદ્ધિ પર નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયનાં સચિવોની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત રાજ્ય સરકારના સહયોગથી GIFTCL દ્વારા આયોજિત આ મુલાકાતમાં ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી […]

ગુજરાતમાં આઈપીએસ અધિકારીઓને અપાઈ બઢતી, જાણો કોને મળ્યું પ્રમોશન

ગાંધીનગર :  ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીઓ પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા. પણ ગુરાત વિધાનસભાની ચૂંટણીને લીધે સરકારે કોઈ નિર્ણય કર્યો નહતો. હવે રાજ્ય સરકારે આજે આઈપીએસ અધિકારીઓને બઢતીના ઓર્ડર કર્યા છે. જેમાં 1998 બેચના IPS પીયૂષ પટેલને ADGP તરીકેનું પ્રમોશન આપ્યું છે. તો 2005 ની બેચના  IPS પ્રેમવીર સિંહને IG તરીકે પ્રમોશન અપાયું […]

ડોની પોલો એરપોર્ટના ઉમેરા સાથે અરુણાચલ પ્રદેશમાં પર્યટનને પ્રોત્સાહનની કલ્પના: PM

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટના ઉમેરા સાથે અરુણાચલ પ્રદેશમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહનની કલ્પના કરી છે. તેમણે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી  પેમા ખાંડુ દ્વારા શેર કરાયેલ વિડિઓમાં દર્શાવવામાં આવેલા મનોહર દૃશ્યોની પણ પ્રશંસા કરી હતી. Looks great! And, with the new airport and flights being added, more people will be able to visit […]

વિશ્વભરમાં ખાદીને પ્રોત્સાહન આપવા માટે ભારત-થાઈલેન્ડ એકસાથે કામ કરશેઃ થાઈલેન્ડના રાજદૂત

નવી દિલ્હીઃ ખાદીની વધતી જતી વૈશ્વિક લોકપ્રિયતાએ  41મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર-2022માં ખાદી ઈન્ડિયા પેવેલિયનની મુલાકાત લેનાર ભારતમાં થાઈલેન્ડના રાજદૂત પટ્ટારત હોંગટોંગ અને ભારતમાં ઓમાનના રાજદૂત  ઈસા અલશિબાનીનું ધ્યાન ખેંચ્યું હતું. રાજદૂતોએ ખાદીની વૈશ્વિક લોકપ્રિયતાની પ્રશંસા કરી અને ખાદી પેવેલિયનમાં સેલ્ફી પોઈન્ટ પર મહાત્મા ગાંધી અને પીએમ નરેન્દ્ર મોદીના ચિત્રો સાથે સેલ્ફી ક્લિક કરી. ખાદી […]

સરકારી મેડિકલ કોલેજોના પ્રાધ્યાપકોને નિવૃતના 10 વર્ષ બાદ બઢતી, સરકારનું અંધેર તંત્રઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં સરકારી મેડીકલ કોલેજના 6 પ્રોફેસર અને 11 સહપ્રાધ્યાપકના 20-25 વર્ષે બઢતીના નિમણુંક પત્રો પાછલી અસરથી તદન હેગામી ધોરણે અપાયા છે, એમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના શિરમોર કહેવાતો વહીવટમાં કેટલી પોલંપોલ ચાલે તે જોવા મળ્યું, બઢતીના જે નિમણૂક પત્રો અપાયા છે, એમાં કોઈનું અવસાન થયું છે અને ઘણા બધા દસ-દસ વર્ષથી નિવૃત થઇ ગયા […]

સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતને 2030 સુધીમાં 10.5 બિલિયન ડોલર મળશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના યુરોપના પ્રવાશેથી પરત ફર્યાં હતા. આ પ્રવાસ દરમિયાન ભારતે પુરોયના જદેશ જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક સાથે અનેક કરાર કર્યાં છે. જે અનુસાર સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતને 2030 સુધીમાં 10.5 બિલિયન ડોલર મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપનો પ્રવાસ જર્મનીમાં શરૂ થયો હતો. જર્મની પછી પીએમ મોદી […]

સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામતનો મામલો, સુપ્રીમે આપ્યો ચુકાદો, શરતો ઓછી કરવાની ના પાડી

સરકારી નોકરીમાં SC/ST પ્રમોશનમાં અનામત મુદ્દે સુપ્રીમે આપ્યો ચુકાદો આ મામલે શરતો ઘટાડવાની સુપ્રીમે કરી સ્પષ્ટ મનાઇ કહ્યું – આંકડા વગર નોકરીમાં પ્રમોશન આપી શકાય નહીં નવી દિલ્હી: સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રમોશનમાં અનામત મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે SC/ST માટે અનામતમાં શરતોને ઓછી કરવાની મનાઇ કરી દીધી […]

આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનના PM ઈમરાનખાને નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આક્ષેપ

દિલ્હીઃ આતંકવાદ અને આર્થિક મુશ્કેલી સહિતની સમસ્યાનો સામનો કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને ફરી એકવાર ભારત ઉપર આક્ષેપ કર્યો છે. તેમજ ભારત અને પશ્ચિમી દેશોની નીકટતાએ પાકિસ્તાનની ઉંઘ હરામ થઈ ગઈ છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો કે, ભારતની મોદી સરકાર નસ્લવાદી છે. પશ્ચિમી દેશો આતંકવાદને લઈને પાકિસ્તાનનું તો ખુબ ખરાબ બોલે છે પરંતુ કોઈ પણ હિન્દુસ્તાનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code