1. Home
  2. Tag "promotion"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં વર્ષભર પર્યટનને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો

ઉત્તરાખંડ, 14 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં વર્ષભર પર્યટનને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો છે. દેહરાદૂનમાં દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં મોદીએ કહ્યું કે રાજ્યના અર્થતંત્ર માટે 12 મહિનાનું પર્યટન મહત્વપૂર્ણ છે. તેમણે શિયાળુ પર્યટન, શિયાળુ રમતગમત અને ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજ્યની વધતી જતી લોકપ્રિયતાનો ઉલ્લેખ કર્યો. 2023માં કૈલાશ પર્વત અને […]

જાંબાઝ કર્નલ શ્રીકાંત પુરોહિતને મળ્યું બ્રિગેડિયર તરીકે પ્રમોશન

નવી દિલ્હી, 10 એપ્રિલ, 2026 – ભારતીય સેનાએ લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિતને બ્રિગેડિયરના પદ પર બઢતી આપવા માટે ક્લિયરન્સ આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય શુક્રવારે લેવામાં આવ્યો હતો. આ વિકાસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તાજેતરમાં આર્મ્ડ ફોર્સીસ ટ્રિબ્યુનલ (AFT) એ તેમની નિવૃત્તિ પર રોક લગાવી હતી. લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતની નિવૃત્તિ 31 […]

GST સુધારાથી સેનાના આધુનિકીકરણ, ટ્રેનિંગ અને રિસર્ચને મળશે પ્રોત્સાહન

નવી દિલ્હીઃ GSTમાં કરાયેલા સુધારાનો એક મોટો સકારાત્મક પ્રભાવ ભારતીય સેના પર પણ થવાનો છે. આ વિષય પર માહિતી આપતાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ભારતીય સેનાના આધુનિકીકરણ, ટ્રેનિંગ અને રિસર્ચમાં આથી ઘણો લાભ થશે. પહેલાની સરખામણીએ વધુ સંશોધન કાર્ય થઈ શકશે, તેમજ સેનાના નવા સાધનો પણ ખરીદી શકાશે. સૌથી મોટી વાત […]

યુદ્ધ વચ્ચે શાંતિ અને રાજદ્વારીને પ્રોત્સાહન આપવામાં ભારતને મોટી ભૂમિકા ભજવવા ઝેલેન્સકીએ હાકલ કરી

નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મંગળવારે યુક્રેનના સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો અને રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શાંતિ અને રાજદ્વારીને પ્રોત્સાહન આપવામાં ભારતને મોટી ભૂમિકા ભજવવા હાકલ કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ લખ્યું: “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, યુક્રેનના સ્વતંત્રતા દિવસ પર તમારી હાર્દિક શુભેચ્છાઓ […]

નીતિ આયોગે MSME ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી યોજના રજૂ કરી

નવી દિલ્હીઃ નવા અહેવાલમાં નાણાકીય સહાય, કૌશલ્ય વિકાસ, નવીનતા અને બજાર ઍક્સેસ જેવા ક્ષેત્રોમાં સુધારાઓની રૂપરેખા આપવામાં આવી છે. આ અહેવાલ ‘ભારતમાં SMEs સ્પર્ધાત્મકતામાં વધારો’ શીર્ષક સાથે બહાર પાડવામાં આવ્યો છે, જે નીતિ આયોગ દ્વારા સ્પર્ધાત્મકતા સંસ્થાના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. નીતિ આયોગે આજે શુક્રવારે દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની મજબૂતાઈ વધારવા માટે […]

બિમસ્ટેક બંગાળની ખાડીનાં વિસ્તારમાં પ્રાદેશિક વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ મંચ સ્વરૂપે બહાર આવ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી પેતોંગ્તારન શિનાવાત્રાના આમંત્રણ પર આજે હું થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જવા અને છઠ્ઠી BIMSTEC શિખર બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ રહ્યો છું. છેલ્લાં એક દાયકામાં બિમસ્ટેક બંગાળની ખાડીનાં વિસ્તારમાં પ્રાદેશિક વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ મંચ સ્વરૂપે બહાર આવ્યું છે. તેની ભૌગોલિક સ્થિતિ સાથે ભારતનો પૂર્વોત્તર વિસ્તાર બિમસ્ટેકના […]

મહારાષ્ટ્રઃ ફડણવીસ સરકારે પાંચ IAS અધિકારીઓના પ્રમોશન અને ટ્રાન્સફરના આદેશ કર્યાં

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે નોકરશાહીમાં મોટો ફેરફાર કર્યો છે. ફડણવીસ સરકારે અહીં પાંચ IAS અધિકારીઓના પ્રમોશન અને ટ્રાન્સફરના આદેશો જારી કર્યા છે. આ આદેશ હેઠળ વિવિધ વિભાગો અને કોર્પોરેશનોમાં મુખ્ય હોદ્દા પર તૈનાત અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. આ આદેશ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ (સેવાઓ) વી. રાધા દ્વારા જારી કરવામાં આવ્યો હતો. આદેશમાં, IAS […]

ગુજરાતમાં આ વર્ષે PSI, ASI, હેડ કોન્સ્ટેબલ સહિત 2792 કર્મચારીઓને બઢતી અપાઈ

312 પી.એસ.આઇ, 77 એ.એસ.આઇ, અને 1046 હેડ કોન્સ્ટેબલને પ્રમોશન, 1129 પોલીસ કોન્સ્ટેબલ અને 228 ક્લેરીકલ કર્મચારીઓને પણ બઢતી સમયસર બઢતીથી પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર અમદાવાદઃ ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થયો છે. કર્મચારીની બઢતી તેનામાં […]

પ્રધાનમંત્રી સૂર્યા ઘર હેઠળ ‘ડિસ્કોમ કંપનીઓને પ્રોત્સાહન’નાં અમલીકરણ માટે કાર્યકારી માર્ગદર્શિકા જાહેર કરાઈ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી સૂર્યા ઘરઃ મુફ્ત બિજલી યોજના અંતર્ગત ‘ડિસ્કોમ કંપનીઓને પ્રોત્સાહન’નાં અમલીકરણ માટે યોજનાનાં માર્ગદર્શિકાને 18 જુલાઈ, 2024નાં રોજ નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા નોટિફાઇડ કરવામાં આવી છે. આ યોજનાનો ખર્ચ રૂ. 75,021 કરોડ છે અને તે નાણાકીય વર્ષ 2026-27 સુધી અમલમાં મૂકવામાં આવશે. આ યોજના હેઠળ ડિસ્કોમ કંપનીઓને રાજ્ય અમલીકરણ એજન્સીઓ (એસઆઈએ) […]

ધર્માંતરને પ્રોત્‍સાહન આપનારી અલ્‍પસંખ્‍યકો માટેની સરકારી યોજનાઓ તુરંત બંધ કરો !: ધારાશાસ્‍ત્રી અશ્‍વિની ઉપાધ્‍યાય

કેવળ અલ્પસંખ્યકો માટેની એ રીતે રહેલી ૨૦૦ યોજનાઓ કેંદ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ સિવાય પ્રત્‍યેક રાજ્‍યની મળીને આ યોજનાઓની સંખ્‍યા ૫૦૦ થી આગળ જશે. આ સિવાય કેવળ અલ્‍પસંખ્‍યકો માટેની અન્‍ય યોજનાઓ પણ છે. આ સર્વ યોજનાઓ હિંદુઓના કરમાંથી ચલાવવામાં આવે છે. તેને કારણે અલ્‍પસંખ્‍યકો માટેની આ યોજનાઓ એટલે એક રીતે શ્રીમંત (ધનવાન) હિંદુઓના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code