ગાંધીનગરમાં જર્જરિત ક્વાટર્સ ખાલી કરાવ્યા બાદ કર્મચારીઓને નવા મકાનો ન ફાળવાતા રોષ
ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકાર દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી છે. ઘણાબધા કર્મચારીઓ વર્ષોથી સરકારી કવાટર્સમાં વસવાટ કરી રહ્યા છે. દરમિયાન ઘણા કવાટર્સ જર્જરિત થતાં કર્મચારીઓને અન્ય જગ્યાએ મકાનો ફાળવાશે તેમ કહીને ક્વાટર્સ ખાલી કરાવી દીધા હતા. હવે કર્મચારીઓને નવા ક્વાટર્સ ન ફાળવાતા કર્મચારીઓમાં રોષ ઊભો […]