1. Home
  2. Tag "rabies"

ભારતમાં દર વર્ષે પ્રાણીઓના કરડવાથી થતા હડકવાથી 5700 વ્યક્તિઓના થાય છે મોત

પ્રાણીઓના કરડવાથી હડકવા જેવા ચેપ લાગી શકે છે તે અત્યંત ખતરનાક છે. ‘ધ લેન્સેટ ઇન્ફેક્શિયસ ડિસીઝ જર્નલ’ માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, દરેક પ્રાણીઓ કરડવાની 4 માંથી 3 ઘટના શ્વાન કરડવાની હોય છે. દેશમાં દર વર્ષે હડકવાથી 5700 જેટલા વ્યક્તિઓના મોત થાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ માર્ચ 2022 થી ઓગસ્ટ […]

ડોગ બાઈટથી થતા હડકવાને નાથવા માટે બનાવાયો વન હેલ્થ પ્રોગ્રામ

ભારતે છેલ્લા બે દાયકામાં હડકવાથી થતા મૃત્યુને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. જોકે, નિષ્ણાતો કહે છે કે વર્ષ 2030 સુધીમાં કૂતરાથી થતા હડકવાને નાબૂદ કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ખાસ પહેલ કરવામાં આવી રહી છે. જેનું નામ વન હેલ્થ છે. વન હેલ્થ રેબીઝને નાબુદ કરવા માટે માણસ અને જામવરોમાં ફેલાતી બીમારી ઉપર કામ કરશે. […]

અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સપ્તાહમાં ઝાડા-ઊલટી, ટાઈફોડના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને કોલેરા અને ઝાડા ઊલટી જેવા કેસો ખૂબ જ વધ્યા છે. શહેરમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા હતા. ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોની શરૂઆત થઈ ગઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code