1. Home
  2. Tag "Radicals"

ઉદેયપુર હત્યાકાંડઃ કટ્ટરપંથીઓ ગુનાને અંજામ આપવા પ્લાન બી પણ તૈયાર કર્યો હતો, વધુ 3 આરોપી ઝડપ્યાં

જયપુરઃ કન્હૈલાલ હત્યા કેસમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઉદયપુર કન્હૈયાલાલ મર્ડર કેસની તપાસ કરી રહેલી NIAએ આ કેસમાં નવો ખુલાસો કર્યો છે. NIAની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ હત્યામાં મોહમ્મદ ગૌસ અને રિયાઝ સિવાય કુલ પાંચ લોકો સામેલ હતા. ટેલર કન્હૈયાલાની હત્યા સંપૂર્ણ પ્લાનિંગ […]

રાજસ્થાનઃ કટ્ટરપંથી રિયાઝ અને ગૌસ મોહમ્મદ 8 જિલ્લામાં ISIS માટે સ્લીપર સેલ બનાવતા હતા

નવી દિલ્હીઃ ઉદયપુરના કન્હૈયાલાલની ઘાતકી હત્યાના આરોપીઓ સામે સમગ્ર દેશમાં ગુસ્સો છે. જોકે, બંને આરોપી રિયાઝ અહેમદ અને ગૌસ મોહમ્મદ હાલમાં પોલીસની કસ્ટડીમાં છે. NIAએ ગૌસ અને રિયાઝ વિશે મોટો ખુલાસો કર્યો છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર રિયાઝ અને મોહમ્મદ ગૌસ મોહમ્મદ રાજસ્થાનના 8 જિલ્લામાં ISIS માટે સ્લીપર સેલ બનાવતા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર બંને […]

હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ નહીં તો અન્ય નિર્દોશોને મારી નાખશેઃ મૃતક કન્હૈયાલાલની પત્ની

જયપુરઃ ઉદેયપુરમાં શ્રમજીવીની કટ્ટરપંથીઓએ કરેલી હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાધાત પડ્યાં છે. દરમિયાન હત્યારાઓએ એક બે નહીં 26 જેટલા ઘા મારીને ક્રુરતાપૂર્વક હત્યા કર્યાંનું ખૂલ્યું છે. દરમિયાન મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે, હત્યારાઓને ઝડપી લઈને ફાંસીની સજા આપવી જોઈએ નહીં તેઓ અન્ય કોઈ નિર્દોશને મારી નાખશે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક કન્હૈયાલાલના મૃતદેહનું પીએમ કર્યાં બાદ […]

પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ મંદિર ઉપર કટ્ટરપંથીઓનો હુમલો, ભગવાનની મૂર્તિ ખંડિત કરી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર કટ્ટરપંથીઓ લધુમતીઓના ધાર્મિક સ્થળને નિશાન બનાવવામાં આવ્યાનું સામે આવ્યું છે. કરાચી શહેરના કોરંગી વિસ્તારમાં માતાજીના મંદિરમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરી હતી. આ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ ઘટનાને પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર […]

જમ્મુ-કાશ્મીરઃ યાસીન મલિકના સમર્થનમાં કટ્ટરપંથીઓએ સુરક્ષા જવાનો ઉપર કર્યો પથ્થરમારો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની વિશેષ અદાલતે આતંકવાદી પ્રવૃતિ અને ટેરર ફંન્ડીગ મામલે આજીવન કેદની સજા ફરમાવી હતી. કોર્ટની કાર્યવાહીને પગલે જમ્મુ-કાશ્મીરમાં યાસીન મલિકના ઘરની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ ડ્રોન મારફતે નજર રાખી રહી હતી. દરમિયાન કેટલાક તોફાની તત્વો યાસિનના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા […]

કાશ્મીરઃ કટ્ટરપંથીઓ લઘુમતિ હિન્દુઓને બનાવી રહ્યાં છે નિશાન, 4 દિવસમાં 5 વ્યક્તિઓ ઉપર હુમલા

નવી દિલ્હીઃ તાજેતરમાં રિલીઝ થયેલી ધ કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મના કારણે હાલ કાશ્મીરી પંડિતો અને કટ્ટરપંથીઓને ચર્ચાઓ વેગવંતી બની છે. બીજી તરફ કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે આતંકવાદને નાથવા અભિયાન શરૂ કર્યું છે. જો કે, કટ્ટરપંથીઓ હિન્દુ સહિતના લઘુમતીઓમાં ભય ફેલાવવા માટે અવાર-નવાર હુમલા કરે છે. 4 દિવસમાં ચાર પરપ્રાંતિય મજૂરો અને એક […]

બાંગ્લાદેશમાં ફરી એકવાર કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું : તોડફોડ કરીને લૂંટ ચલાવી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુ મંદિરમાં હુમલાની ઘટના સામે આવી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ઈસ્કોન રાધાકાંતા મંદિર ઉપર કટ્ટરપંથીઓના ટોળાએ હુમલો કર્યો હતો. કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ મચાવીને કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં કટ્ટરપંથીઓનો સામનો કરનારા કેટલાક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ઢાકામાં વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટ સ્થિત […]

પાકિસ્તાનમાં ઈમરાન સરકારમાં કટ્ટરપંથીઓને છુટો દોરઃ 22 મહિનામાં 9 મંદિરોને નિશાન બનાવાયાં

દિલ્હીઃ પાકિસ્તાનને રિયાસત-એ-મદીના બનાવવાનું વચન આપીને સત્તામાં આવેલા ઈમરાન ખાનના શાસનકાળમાં હિંદુ મંદિરો પર હુમલાના બનાવો વધ્યાં છે. તાજેતરમાં કટ્ટરપંથીઓએ કરાચી શહેરમાં એક હિન્દુ મંદિર પર હુમલો કરીનેને દુર્ગા માતાજીની મૂર્તિને ખંડિત કરી હતી. તેમજ કટ્ટરપંથીઓએ મંદિરમાં પણ તોડફોડ કરી હતી. આમ 22 મહિનાના સમયગાળામાં પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ એક-બે નહીં પરંતુ 9 જેટલા મંદિરોને નિશાન બનાવીને […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો અત્યાચારઃ 50 વર્ષમાં હિન્દુઓની વસતીમાં 16.46 ટકા જેટલી ઘટી

દિલ્હીઃ બાંગ્લાદેશને પાકિસ્તાનમાંથી વર્ષ 1971માં આઝાદી મળી હતી. બાંગ્લાદેશની આઝાદીમાં ભારતની મહત્વની ભૂમિકા હતી. બાંગ્લાદેશની આઝાદી વખતે હિન્દુઓની વસતી 25 ટકા હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચારમાં વધારો થયો છે. એટલું જ નહીં કેટલાક કટ્ટરપંથીઓને પાકિસ્તાન મદદ કરતું હોવાનું મનાઈ રહ્યું છે. કટ્ટરપંથીઓના અત્યાચારને કારણે હિન્દુઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code