1. Home
  2. Tag "raghuram rajan"

રાહુલ ગાંધીને પપ્પૂ કહેનારાઓને RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનનો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે, કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા મધ્ય અને ઉત્તર ભારત થઈને કાશ્મીર પહોંચી છે. આ દરમિયાન ફિલ્મ કલાકારો, સ્થાનિક આવેગાનો તથા અન્ય ક્ષેત્રના આગેવાનોએ રાહુલ ગાંધીને સમર્થન આપ્યું હતું. જેમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જોડાયાં હતા. હવે રઘુરામ રાજને રાહુલ ગાંધીની પ્રશંસા […]

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ભારત યાત્રામાં જોડાયાં

અજમેરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા રાજસ્થાનના સવાઈ માધોપુરના ભદોતીથી શરૂ થઈ હતી. દરમિયાન RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન થોડા સમય માટે કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન ડૉ. રાજન રાહુલ ગાંધી સાથે ચાલ્યા અને આર્થિક મુદ્દાઓ વગેરે પર ચર્ચા કરી. મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, ઘણા મંત્રીઓ અને […]

મોટાભાગની ક્રિપ્ટોકરન્સી ખતમ થઈ જશેઃ રઘુરામ રાજન

ક્રિપ્ટો કરન્સીને લઈને મોટા સમાચાર રઘુરામ રાજને કહી મોટી વાત કહ્યું મોટા ભાગની ક્રિપ્ટો કરન્સી ખત્મ થઈ જશે છેલ્લા કેટલા સમયમાં ક્રિપ્ટો કરન્સીનો ટ્રેન્ડ વધ્યો છે, લોકોમાં તેને લઈને ઉત્સાહ અને આકર્ષણ પણ જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર પણ ક્રિપ્ટો કરન્સી વિશે વિચારી રહી છે કે તેને રેગ્યુલેટ કરવી કે પ્રતિબંધ કરવી. આવામાં ક્રિપ્ટો […]

દેશમાં કોરોનાનું સંક્રમણ નાથવા દેશવ્યાપી લોકડાઉન પૂરતું નથી: રઘુરામ રાજન

દેશમાં કોરોનાની સ્થિતિને લઇને RBIના પૂર્વ ગવર્નરે આપ્યું નિવેદન દેશમાં કોરોના સંક્રમણને નાથવા દેશવ્યાપી લોકડાઉન પૂરતું નથી: રઘુરામ રાજન હાલના સ્વાસ્થ્ય સંકટને પહોંચી વળવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવાની જરૂર નવી દિલ્હી: કોરોનાની હાલની સ્થિતિને લઇને ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોરોના જેવી મહામારીને નિંયત્રણમાં લાવવા […]

ગઠબંધન સરકાર બનશે, તો ભારતના વિકાસ પર લાગશે બ્રેક: રઘુરામ રાજન

દેશમાં ચૂંટણીના માહોલની વચ્ચે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ બનનારી સરકારને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. એક મીડિયા જૂથ સાથેની ખાસ વાતચીતમાં રઘુરામ રાજને આશંકા વ્યક્ત કરી છે કે જો 2019ની લોકસભાની ચૂંટણી બાદ દેશમાં ગઠબંધન સરકાર બનશે, તો અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી પડવાની શક્યતા છે. રઘુરામ રાજનનો દાવો વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code