1. Home
  2. Tag "Raj Bhavan employees"

ગાંધીનગરમાં રાજભવનના કર્મીઓ માટે આવાસીય પરિસર ‘ઐશ્વર્યમ્’નું લોકાર્પણ

‘ઐશ્વર્યમ્‘ આશ્રય સુખ, શાંતિ આપે એ જ અભ્યર્થનાઃ રાજ્યપાલ ‘ઐશ્વર્યમ્‘ પરિસરમાં ચ-કક્ષાના96, ઘ-કક્ષાના 32, ગ-1 અને ક કક્ષાના ચાર ચાર આવાસો, કોમ્યુનિટી હૉલ, આરોગ્ય કેન્દ્ર, 10 દુકાનો અને વિશાળ ઉદ્યાનનું નિર્માણ સંપન્ન ગાંધીનગરઃ રાજભવનના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર – ‘ઐશ્વર્યમ્’ નું રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે લોકાર્પણ કર્યું હતું. રાજભવન પરિવારને અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ આવાસો અર્પણ કરતાં  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ‘ઐશ્વર્યમ્’ એટલે સુખ-સમૃદ્ધિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code