રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે,સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
દિલ્હી : ‘રામ સેતુ’ને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની વિનંતી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. એડવોકેટ અશોક પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે ત્યાં દિવાલ બાંધવા માટેના નિર્દેશની પણ માંગ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે 20 માર્ચે કહ્યું હતું કે તે આ અરજીની સાથે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા […]