1. Home
  2. Tag "Ramanavami"

કોરોના વાયરસ : VHPએ રાજકોટમાં રામનવમીની  શોભાયાત્રા રદ કરી 

રામનવમીના તહેવારને લાગ્યું કોરોનાનું ગ્રહણ રામનવમીની શોભાયાત્રા કરાઈ રદ ઘરે-ઘરે દીપ પ્રગટાવવાની VHPની અપીલ અમદાવાદઃ રાજકોટ સહીત દેશભરમાં કોરોનાએ રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું છે. દરરોજ કોરોનાના  600 થી વધુ પોઝિટિવ કેસ નોંધાય રહ્યાં છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળે છે. અને દરરોજ 60 થી વધુ દર્દીના કોરોનાથી મોત નિપજે  છે. જેથી તંત્રમાં ખળભળાટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code