1. Home
  2. Tag "ramlalla"

22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે 5 રાજ્યોમાં રજા જાહેર

નવી દિલ્હી: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યુ છે કે તમામ કેન્દ્રીય સરકારી કાર્યાલયો અડધા દિવસ માટે બંધ રહેશે. કેન્દ્ર સરકાર મુજબ, 22 જાન્યુઆરએ અયોધ્યા રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડાયેલા સમારંભોમાં ભાગ લેવા માટે કર્મચારીઓની મોટી માગણીઓ બાદ કેન્દ્ર સરકારે દેશમાં કેન્દ્ર સરકારના […]

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમથી સૌના મનમાં પ્રસન્નતા: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી

નવી દિલ્હી: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે. અયોધ્યાનો માહોલ રામમય છે અને દેશનો માહોલ અયોધ્યામય છે. પરંતુ રાજકીય લોકોની સાથે સંત સમાજના કેટલાક લોકો પણ મુહૂર્ત પર સવાલ ઉઠાવી રહ્યા છે અને રાજકારણ ખેલાય રહ્યું છે. આ મામલામાં એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ નહીં થવાનું જણાવી […]

બાબરી મસ્જિદને લઈને પણ આવો કાર્યક્રમ હોત તો બીએસપીનો વાંધો નથી : માયાવતી

લખનૌ: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેવામાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે મને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું છે. પરંતુ ભવિષ્યમાં બાબરી મસ્જિદને લઈને થનારા કોઈપણ કાર્યક્રમને લઈને અમારી પાર્ટીને વાંધો નથી. માયાવતીએ કહ્યું છે કે અમારી પાર્ટી ધર્મનિરપેક્ષ પાર્ટી છે. અમારી પાર્ટી તમામ ધર્મોનું સમાન સમ્માન કરે […]

અયોધ્યામાં રામજન્મભૂમિ પર બનેલું રામમંદિર જનતાના દર્શન માટે ક્યારથી ખુલી જશે? ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે આપી જાણકારી

અયોધ્યા: અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામમંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાના નૂતન વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ આયોજીત કરાયો છે. પરંતુ હવે સવાલ થઈ રહ્યો છે કે રામમંદિર સામાન્ય લોકો માટે ક્યારે ખુલશે? તો તેનો જવાબ પણ મળી ગયો છે. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાણકારી આપી છે. ચંપત રાયે કહ્યુ છે કે રામમંદિર […]

અયોધ્યામાં રામભક્તો અને કૉંગ્રેસીઓની વચ્ચે ઘર્ષણ, રામમંદિરમાં ઝંડો લઈને ઘૂસવા પર વિવાદ

અયોધ્યા: રામનગરી અયોધ્યામાં કૉંગ્રેસ સમર્થકો અને રામમંદિરમાં આવેલા રામભક્તો વચ્ચે ઘર્ષણ થયુંછે. ચર્ચા દરમિયાન મારામારી થવાની જાણકારી સામે આવી છે. રામમંદિરમાં કોંગ્રેસના નેતા અને યુપી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય રાય દર્શન માટે આવ્યા હતા. વિવાદનું કારણ ઝંડો લહેરાવાને લઈને થયાનું જણાવાય છે. જાણકારી પ્રમાણે, કોંગ્રેસી પાર્ટીનો ઝંડો લઈને મંદિર પરિસરમાં દાખલ થયા હતા. ભક્તોએ ઝંડો […]

કૉંગ્રેસની મહાવિટંબણા: ‘મંદિર વહી બનાયેંગે’ના જવાબમાં ‘તારીખ નહીં બતાયેંગે’ બોલનારા હવે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જવા માટે તૈયાર નથી!

આનંદ શુક્લ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં જ ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. લગભગ ત્રણ દાયકા સુધી ટેન્ટના મંદિરમાં રહેલા ભગવાન રામલલા પોતાના ભવ્ય પ્રસાદમાં જવાના છે. આ ભવ્ય રામમંદિરનું નિર્માણકાર્ય તો તેની મેળે ચાલુ રહેશે. અયોધ્યામાં આક્રમણખોર બાબરના સેનાપતિ મીર બાંકીનું કુકૃત્ય હતું કે બાબરી ઢાંચો ઉભો […]

આદિવાસી શબરીના કારણે રાજકુમારમાંથી મર્યાદાપુરુષોત્તમ બન્યા શ્રીરામ, રામમંદિરનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ માંગ્યો વનવાસીઓનો સહકાર

નવી દિલ્હી: ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારી લગભગ પૂર્ણ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારંભના મુખ્ય યજમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કઠોર ઉપવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને મોટી સોગાદ આપી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ-જનમન હેઠળ PMAY(G)ના એક લાખ લાભાર્થીઓને પહેલો હફ્તો જાહેર કર્યો છે. આ […]

રામમય માહોલ વચ્ચે કેજરીવાલનો ‘હનુમાન દાંવ’, દિલ્હીમાં સુંદરકાંડ પર મોટી ઘોષણા

નવી દિલ્હી : અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બનેલા રામમય માહોલ વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ હનુમાન ભક્તિ પર મોટું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં દર મહિનાના પહેલા મંગળવારે 2600 સ્થાનો પર સુંદરકાંડનું આયોજન કરશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને કેજરીવાલ સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે સોમવારે આ ઘોષણા કરી છે. ભારદ્વાજે કહ્યુ […]

પાકિસ્તાનમાં પણ જય શ્રીરામ, દાનિશ કનેરિયાને છે રામલલાના વિરાજમાન થવાનો ઈન્તજાર

નવી દિલ્હી: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરને લઈને માત્ર ભારતમાં જ નહીં, પણ પાકિસ્તાનમાં પણ લોકો ઉત્સુક છે. 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો લોકો બેસબ્રીથી ઈન્તજાર કરી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા પણ આ ભવ્ય ઉત્સવને લઈને ઘણાં ઉત્સાહિત દેખાય રહ્યા છે. તેમણે અયોધ્યામાં બની રહેલા રામમંદિરને લઈને સોશયલ મીડિયા પર એક પોસ્ટ શેયર […]

સેક્યુલર છબી, દક્ષિણના ડરે કૉંગ્રેસને રાખી રામલલાથી દૂર, સોનિયા-ખડગેએ રામમંદિરનું નિમંત્રણ ઠુકરાવ્યું

નવી દિલ્હી: કૉંગ્રેસે લગભગ ત્રણ સપ્તાહ સુધી રાજકીય નફા-નુકશાનનું આકલન કર્યા બાદ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના નિમંત્રણનો સસમ્માન અસ્વીકાર કર્યો છે. પાર્ટીએ આ કાર્યક્રમને રાજકીય ગણાવ્યો છે. કૉંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે રાજકીય લાભ-હાનિના મુકાબલે તેના માટે વિચારધારા વધુ મહત્વની છે. તેનાથી પાર્ટીએ પોતાની ધર્મનિરપેક્ષ છબીને ધાર આપી છે. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code