1. Home
  2. Tag "Rath Yatra routes"

અમદાવાદમાં રથયાત્રાના રૂટ્સ પર 285 મકાનો ભયજનક, રાત્રે એક મકાન થયું ધરાશાયી

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને રથયાત્રા યોજાય છે. અષાઢી બિજને હવે 10થી 12 દિવસ બાકી રહ્યા છે. ત્યારે જગન્નાથજી મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત પોલીસ દ્વારા પણ રથયાત્રાના રૂટ પર ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે મ્યુનિ.દ્વારા પણ રથયાત્રાના રૂટ્સ પર ભયજનક મકાનોના મોલિકોને નોટિસ આપવામાં આવી […]

અમદાવાદમાં 30મી જુનથી બે દિવસ રથયાત્રાના રૂટ્સ પર વાહન પાર્કિંગ કરાશે તો પોલીસ ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે યોજાશે. રથયાત્રા માટે તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ્સ પર પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાના રૂટ્સ પર વાહનોના પાર્કિંગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક નક્કી કરવામાં આવેલા રસ્તાઓ પર 30 જૂન અને 1 જુલાઈના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code