દેશમાં મંદી હળવી થવાના સંકેત, ત્રીજા ત્રિમાસિક ગાળામાં મકાનોના વેચાણમાં તેજી
કોરોના કાળને કારણે જોવાયેલી મંદમાંથી દેશ હવે બહાર આવી રહ્યો છે વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં મકાનના વેચાણમાં જોવા મળી તેજી ચેન્નાઇ, હૈદરાબાદ અને પુનામાં મકાનોની માંગમાં તેજી જોવા મળી કોરોના કાળને કારણે દેશમાં માર્ચ થી જૂન માસ દરમિયાન મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ બાદમાં અનલોકની પ્રક્રિયા ચાલુ થયા બાદ ગતિવિધિઓ ફરી ધમધમતા […]